Psalm 24:6 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 24 Psalm 24:6

Psalm 24:6
તેઓ પેઢીના લોકો છે જેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.

Psalm 24:5Psalm 24Psalm 24:7

Psalm 24:6 in Other Translations

King James Version (KJV)
This is the generation of them that seek him, that seek thy face, O Jacob. Selah.

American Standard Version (ASV)
This is the generation of them that seek after him, That seek thy face, `even' Jacob. Selah

Bible in Basic English (BBE)
This is the generation of those whose hearts are turned to you, even to your face, O God of Jacob. (Selah.)

Darby English Bible (DBY)
This is the generation of them that seek unto him, that seek thy face, O Jacob. Selah.

Webster's Bible (WBT)
This is the generation of them that seek him, that seek thy face, O Jacob. Selah.

World English Bible (WEB)
This is the generation of those who seek Him, Who seek your face--even Jacob. Selah.

Young's Literal Translation (YLT)
This `is' a generation of those seeking Him. Seeking Thy face, O Jacob! Selah.

This
זֶ֭הzezeh
is
the
generation
דּ֣וֹרdôrdore
of
them
that
seek
דֹּֽרְשָׁ֑וdōrĕšāwdoh-reh-SHAHV
seek
that
him,
מְבַקְשֵׁ֨יmĕbaqšêmeh-vahk-SHAY
thy
face,
פָנֶ֖יךָpānêkāfa-NAY-ha
O
Jacob.
יַעֲקֹ֣בyaʿăqōbya-uh-KOVE
Selah.
סֶֽלָה׃selâSEH-la

Cross Reference

ગીતશાસ્ત્ર 27:8
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા, હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.

ગીતશાસ્ત્ર 105:4
યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો; સદા- સર્વદા તમે તેના મુખને શોધો.

1 પિતરનો પત્ર 2:9
પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.

ગીતશાસ્ત્ર 22:30
યહોવાનાં અદ્ભુત કમોર્ વિષે આવતી પેઢી પણ સાંભળશે, અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.

ગીતશાસ્ત્ર 73:15
પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત, તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.

યશાયા 53:10
તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે.

યોહાન 1:47
ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”

રોમનોને પત્ર 4:16
આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે.