Psalm 119:115
દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
Psalm 119:115 in Other Translations
King James Version (KJV)
Depart from me, ye evildoers: for I will keep the commandments of my God.
American Standard Version (ASV)
Depart from me, ye evil-doers, That I may keep the commandments of my God.
Bible in Basic English (BBE)
Go far from me, you evil-doers; so that I may keep the teachings of my God.
Darby English Bible (DBY)
Depart from me, ye evil-doers; and I will observe the commandments of my God.
World English Bible (WEB)
Depart from me, you evildoers, That I may keep the commandments of my God.
Young's Literal Translation (YLT)
Turn aside from me, ye evil-doers, And I keep the commands of my God.
| Depart | סֽוּרוּ | sûrû | SOO-roo |
| from | מִמֶּ֥נִּי | mimmennî | mee-MEH-nee |
| me, ye evildoers: | מְרֵעִ֑ים | mĕrēʿîm | meh-ray-EEM |
| keep will I for | וְ֝אֶצְּרָ֗ה | wĕʾeṣṣĕrâ | VEH-eh-tseh-RA |
| the commandments | מִצְוֹ֥ת | miṣwōt | mee-ts-OTE |
| of my God. | אֱלֹהָֽי׃ | ʾĕlōhāy | ay-loh-HAI |
Cross Reference
ગીતશાસ્ત્ર 6:8
ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
ગીતશાસ્ત્ર 139:19
હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો; અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
માથ્થી 7:23
પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’
1 કરિંથીઓને 15:33
મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.”
ગીતશાસ્ત્ર 26:5
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.
ગીતશાસ્ત્ર 119:106
એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, “હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
યહોશુઆ 24:15
“યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”
ગીતશાસ્ત્ર 26:9
પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ.
માથ્થી 25:41
“પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને,