Psalm 112:6
તે વ્યકિત કદી પડશે નહિ તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
Psalm 112:6 in Other Translations
King James Version (KJV)
Surely he shall not be moved for ever: the righteous shall be in everlasting remembrance.
American Standard Version (ASV)
For he shall never be moved; The righteous shall be had in everlasting remembrance.
Bible in Basic English (BBE)
He will not ever be moved; the memory of the upright will be living for ever.
Darby English Bible (DBY)
For he shall not be moved for ever: the righteous shall be in everlasting remembrance.
World English Bible (WEB)
For he will never be shaken. The righteous will be remembered forever.
Young's Literal Translation (YLT)
For -- to the age he is not moved; For a memorial age-during is the righteous.
| Surely | כִּֽי | kî | kee |
| he shall not | לְעוֹלָ֥ם | lĕʿôlām | leh-oh-LAHM |
| be moved | לֹא | lōʾ | loh |
| ever: for | יִמּ֑וֹט | yimmôṭ | YEE-mote |
| the righteous | לְזֵ֥כֶר | lĕzēker | leh-ZAY-her |
| shall be | ע֝וֹלָ֗ם | ʿôlām | OH-LAHM |
| in everlasting | יִהְיֶ֥ה | yihye | yee-YEH |
| remembrance. | צַדִּֽיק׃ | ṣaddîq | tsa-DEEK |
Cross Reference
નીતિવચનો 10:7
સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.
હિબ્રૂઓને પત્ર 6:10
પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ.
ગીતશાસ્ત્ર 62:6
હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે, હું ઉથલાઇ જનાર નથી.
ગીતશાસ્ત્ર 62:2
હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે; સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
ગીતશાસ્ત્ર 55:22
તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો, અને તે તમને નિભાવી રાખશે, તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.
ગીતશાસ્ત્ર 15:5
તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને તે કોઇનું શોષણ કરતો નથી. તે નિદોર્ષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી. જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
2 પિતરનો પત્ર 1:5
કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો;
માથ્થી 25:34
“પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો.
ગીતશાસ્ત્ર 125:1
જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહિ તેઓ સદાકાળ ટકી રહેશે.
ન હેમ્યા 13:31
અને મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે અને પ્રથમ ફળોના અર્પણ માટે વ્યવસ્થા કરી જ્યારે તે નિર્ધારિત હતું.“હે મારા દેવ, આ યાદ કરી મને આશીર્વાદ આપજે!”
ન હેમ્યા 13:22
અને મેં લેવીઓને પોતાની જાતને પવિત્ર કરવાની અને દરવાજો સાચવવાની આજ્ઞા કરી, જેથી સાબ્બાથનો દિવસ પવિત્ર રહે.હે મારા દેવ, આ બધું પણ યાદ રાખી મારા પર કૃપા કરજે, હે કરુંણાના સાગર, મારા પર દયા રાખજે કારણ કે તારી કરંણા અપાર છે.