Psalm 104:30 in Gujarati

Gujarati Gujarati Bible Psalm Psalm 104 Psalm 104:30

Psalm 104:30
પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

Psalm 104:29Psalm 104Psalm 104:31

Psalm 104:30 in Other Translations

King James Version (KJV)
Thou sendest forth thy spirit, they are created: and thou renewest the face of the earth.

American Standard Version (ASV)
Thou sendest forth thy Spirit, they are created; And thou renewest the face of the ground.

Bible in Basic English (BBE)
If you send out your spirit, they are given life; you make new the face of the earth.

Darby English Bible (DBY)
Thou sendest forth thy spirit, they are created, and thou renewest the face of the earth.

World English Bible (WEB)
You send forth your Spirit: they are created. You renew the face of the ground.

Young's Literal Translation (YLT)
Thou sendest out Thy Spirit, they are created, And Thou renewest the face of the ground.

Thou
sendest
forth
תְּשַׁלַּ֣חtĕšallaḥteh-sha-LAHK
thy
spirit,
ר֭וּחֲךָrûḥăkāROO-huh-ha
they
are
created:
יִבָּרֵא֑וּןyibbārēʾûnyee-ba-ray-OON
renewest
thou
and
וּ֝תְחַדֵּ֗שׁûtĕḥaddēšOO-teh-ha-DAYSH
the
face
פְּנֵ֣יpĕnêpeh-NAY
of
the
earth.
אֲדָמָֽה׃ʾădāmâuh-da-MA

Cross Reference

અયૂબ 33:4
દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે, સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે.

પ્રકટીકરણ 21:5
તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”

તિતસનં પત્ર 3:5
તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.

હઝકિયેલ 37:9
પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.”‘

અયૂબ 26:13
એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.

એફેસીઓને પત્ર 2:4
પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે.

એફેસીઓને પત્ર 2:1
ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું.

યશાયા 65:17
યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું. પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ, તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.

યશાયા 32:14
કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.

ગીતશાસ્ત્ર 33:6
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.

યશાયા 66:22
“હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે.