Proverbs 23:17
તારા મનમાંય પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાથી ડરીને ચાલજે.
Proverbs 23:17 in Other Translations
King James Version (KJV)
Let not thine heart envy sinners: but be thou in the fear of the LORD all the day long.
American Standard Version (ASV)
Let not thy heart envy sinners; But `be thou' in the fear of Jehovah all the day long:
Bible in Basic English (BBE)
Have no envy of sinners in your heart, but keep in the fear of the Lord all through the day;
Darby English Bible (DBY)
Let not thy heart envy sinners, but [be thou] in the fear of Jehovah all the day;
World English Bible (WEB)
Don't let your heart envy sinners; But rather fear Yahweh all the day long.
Young's Literal Translation (YLT)
Let not thy heart be envious at sinners, But -- in the fear of Jehovah all the day.
| Let not | אַל | ʾal | al |
| thine heart | יְקַנֵּ֣א | yĕqannēʾ | yeh-ka-NAY |
| envy | לִ֭בְּךָ | libbĕkā | LEE-beh-ha |
| sinners: | בַּֽחַטָּאִ֑ים | baḥaṭṭāʾîm | ba-ha-ta-EEM |
| but | כִּ֥י | kî | kee |
| fear the in thou be | אִם | ʾim | eem |
| of the Lord | בְּיִרְאַת | bĕyirʾat | beh-yeer-AT |
| all | יְ֝הוָ֗ה | yĕhwâ | YEH-VA |
| the day | כָּל | kāl | kahl |
| long. | הַיּֽוֹם׃ | hayyôm | ha-yome |
Cross Reference
નીતિવચનો 28:14
જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, પણ જે નઠોર બની જાય છે તે દુ:ખી થશે.
નીતિવચનો 24:1
દુર્જનોની ઇર્ષ્યા કરીશ નહિ કે તેમની સાથે રહેવાની ઇચ્છા સેવીશ નહિ.
નીતિવચનો 3:31
દુષ્ટ માણસની ઇર્ષ્યા ન કરશો, અને તેનો એક પણ માર્ગ પસંદ ન કરશો.
1 પિતરનો પત્ર 1:17
તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો.
2 કરિંથીઓને 7:1
1 પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.
પ્રેરિતોનાં ક્રત્યો 9:31
ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
સભાશિક્ષક 12:13
આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.
સભાશિક્ષક 5:7
કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ.
નીતિવચનો 15:16
મુશ્કેલીઓ સાથેની વિપુલ સંપતિ કરતાં યહોવા પ્રત્યેના ભયની સાથે થોડું ધન હોવું વધારે ઉત્તમ છે.
ગીતશાસ્ત્ર 111:10
દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
ગીતશાસ્ત્ર 73:3
કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.
ગીતશાસ્ત્ર 37:1
દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ. અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.