Proverbs 16:4
યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે ર્સજી છે; હા, દુષ્ટોને પણ, સંકટના કાળ માટે ર્સજ્યા છે.
Proverbs 16:4 in Other Translations
King James Version (KJV)
The LORD hath made all things for himself: yea, even the wicked for the day of evil.
American Standard Version (ASV)
Jehovah hath made everything for its own end; Yea, even the wicked for the day of evil.
Bible in Basic English (BBE)
The Lord has made everything for his purpose, even the sinner for the day of evil.
Darby English Bible (DBY)
Jehovah hath wrought everything on his own account, yea, even the wicked for the day of evil.
World English Bible (WEB)
Yahweh has made everything for its own end-- Yes, even the wicked for the day of evil.
Young's Literal Translation (YLT)
All things hath Jehovah wrought for Himself, And also the wicked `worketh' for a day of evil.
| The Lord | כֹּ֤ל | kōl | kole |
| hath made | פָּעַ֣ל | pāʿal | pa-AL |
| all | יְ֭הוָה | yĕhwâ | YEH-va |
| things for himself: | לַֽמַּעֲנֵ֑הוּ | lammaʿănēhû | la-ma-uh-NAY-hoo |
| even yea, | וְגַם | wĕgam | veh-ɡAHM |
| the wicked | רָ֝שָׁ֗ע | rāšāʿ | RA-SHA |
| for the day | לְי֣וֹם | lĕyôm | leh-YOME |
| of evil. | רָעָֽה׃ | rāʿâ | ra-AH |
Cross Reference
રોમનોને પત્ર 9:22
દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા.
યશાયા 43:21
એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”
1 પિતરનો પત્ર 2:8
અવિશ્વાસીઓ માટે, તે છે: “તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે, એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14 લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
યશાયા 43:7
એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે ર્સજ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”
રોમનોને પત્ર 11:36
હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
2 પિતરનો પત્ર 2:9
હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે.
પ્રકટીકરણ 4:11
“અમારા પ્રભુ અને દેવ! તું મહિમા, માન તથા સાર્મથ્ય પામવાને યોગ્ય છે. કારણ કે તેં સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.”
અયૂબ 21:30
ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
2 પિતરનો પત્ર 2:3
આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.