Proverbs 16:17
પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.
Proverbs 16:17 in Other Translations
King James Version (KJV)
The highway of the upright is to depart from evil: he that keepeth his way preserveth his soul.
American Standard Version (ASV)
The highway of the upright is to depart from evil: He that keepeth his way preserveth his soul.
Bible in Basic English (BBE)
The highway of the upright is to be turned away from evil: he who takes care of his way will keep his soul.
Darby English Bible (DBY)
The highway of the upright is to depart from evil: he that taketh heed to his way keepeth his soul.
World English Bible (WEB)
The highway of the upright is to depart from evil. He who keeps his way preserves his soul.
Young's Literal Translation (YLT)
A highway of the upright `is', `Turn from evil,' Whoso is preserving his soul is watching his way.
| The highway | מְסִלַּ֣ת | mĕsillat | meh-see-LAHT |
| of the upright | יְ֭שָׁרִים | yĕšārîm | YEH-sha-reem |
| is to depart | ס֣וּר | sûr | soor |
| evil: from | מֵרָ֑ע | mērāʿ | may-RA |
| he that keepeth | שֹׁמֵ֥ר | šōmēr | shoh-MARE |
| his way | נַ֝פְשׁ֗וֹ | napšô | NAHF-SHOH |
| preserveth | נֹצֵ֥ר | nōṣēr | noh-TSARE |
| his soul. | דַּרְכּֽוֹ׃ | darkô | dahr-KOH |
Cross Reference
પ્રકટીકરણ 3:10
તું ધીરજથી મારી આજ્ઞાને અનુસર્યો છે, તેથી આખી પૃથ્વી પર આવનારી વિપત્તિના સમયમાં હું તને બચાવીશ. આ વિપત્તિ જે લોકો પૃથ્વી પર રહે છે તેમનું પરીક્ષણ કરશે.
યશાયા 35:8
તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.
યહૂદાનો પત્ર 1:21
તમારી જાતને દેવના પ્રેમમાં રાખો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે અનંતજીવન પ્રાપ્ત થવાનું છે તેની રાહ જુઓ.
હિબ્રૂઓને પત્ર 10:39
પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.
તિતસનં પત્ર 2:10
તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.
પ્રેરિતોનાં ક્રત્યો 24:16
તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.
પ્રેરિતોનાં ક્રત્યો 10:35
અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી.
માથ્થી 24:13
પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે.
નીતિવચનો 19:16
જે આજ્ઞાનું પાલન કરે છે તે આત્માનું રક્ષણ કરે છે, પણ જે તેના પ્રત્યે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
નીતિવચનો 10:9
જે વ્યકિત પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ કુટિલ રસ્તે ચાલનાર ઉઘાડો પડે છે.
નીતિવચનો 4:24
જૂઠ્ઠું બોલીશ નહિ અને ષ્ટવાણી બોલીશ નહિ.
યહૂદાનો પત્ર 1:24
તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે.