Proverbs 15:4 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 15 Proverbs 15:4

Proverbs 15:4
ઘા રૂઝવે એવી વાણી જીવનવૃક્ષ છે, પણ વક્રવાણી આત્માને તોડી નાખે છે.

Proverbs 15:3Proverbs 15Proverbs 15:5

Proverbs 15:4 in Other Translations

King James Version (KJV)
A wholesome tongue is a tree of life: but perverseness therein is a breach in the spirit.

American Standard Version (ASV)
A gentle tongue is a tree of life; But perverseness therein is a breaking of the spirit.

Bible in Basic English (BBE)
A comforting tongue is a tree of life, but a twisted tongue is a crushing of the spirit.

Darby English Bible (DBY)
Gentleness of tongue is a tree of life; but crookedness therein is a breaking of the spirit.

World English Bible (WEB)
A gentle tongue is a tree of life, But deceit in it crushes the spirit.

Young's Literal Translation (YLT)
A healed tongue `is' a tree of life, And perverseness in it -- a breach in the spirit.

A
wholesome
מַרְפֵּ֣אmarpēʾmahr-PAY
tongue
לָ֭שׁוֹןlāšônLA-shone
is
a
tree
עֵ֣ץʿēṣayts
of
life:
חַיִּ֑יםḥayyîmha-YEEM
perverseness
but
וְסֶ֥לֶףwĕselepveh-SEH-lef
therein
is
a
breach
בָּ֝֗הּbāhba
in
the
spirit.
שֶׁ֣בֶרšeberSHEH-ver
בְּרֽוּחַ׃bĕrûaḥbeh-ROO-ak

Cross Reference

નીતિવચનો 3:18
જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.

નીતિવચનો 16:24
માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને સ્વાદે મીઠી અને હાડકા માટે તંદુરસ્ત આપે છે.

નીતિવચનો 12:18
વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.

1 તિમોથીને 6:3
કેટલાએક લોકો એવી બાબતોનો ઉપદેશ આપશે કે જે ખોટો જ હોય. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો સાથે એ લોકો સંમત નહિ થાય. અને દેવની સેવાનો સાચો માર્ગ દર્શાવતા ઉપદેશનો તેઓ સ્વીકાર નહિ કરે.

માલાખી 4:2
“પરંતુ તમે જેઓ મારા નામથી ડરીને ચાલો છો તેઓના માટે મુકિતનો સૂર્ય ઉદય પામશે અને તેનાં કિરણો તમારા બધા ઘા રૂજાવશે અને તમે કોઠારમાંથી છૂટેલાં વાંછરડાની જેમ નાચતાકૂદતા ને ગેલ કરતા હશો. તમે દુષ્ટોને કચડી નાખશો.”

નીતિવચનો 18:14
હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?

નીતિવચનો 18:8
કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે.

ગીતશાસ્ત્ર 109:22
હું ગરીબ છું અને તંગી અનુભવું છું; ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.

ગીતશાસ્ત્ર 52:2
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.

ઊત્પત્તિ 3:22
યહોવા દેવે કહ્યું, “જુઓ, હવે માંણસ આપણામાંના એકના જેવો થઈ ગયો છે; મનુષ્યને સારાનરસાની સમજ આવી છે. અને હવે પુરુષ જીવનના વૃક્ષનાં ફળ પણ લઈ શકે, છે. જો પુરુષ તે ફળને ખાશે તો તે સદા અમર થઈ જશે.”

પ્રકટીકરણ 2:7
પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ. જે વ્યક્તિ વિજય મેળવે છે તેને હું જીવનનાં વૃક્ષ પરનું ફળ ખાવાનો અધિકાર આપીશ. આ વૃક્ષ દેવના પારાદૈસમાં છે.

નીતિવચનો 26:22
નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે.