Mark 2:18
યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કહ્યું, ‘યોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરોશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?’
Cross Reference
ગીતશાસ્ત્ર 91:11
કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
લૂક 4:3
શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
લૂક 4:8
ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13
2 કરિંથીઓને 11:14
આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂતછે.
હિબ્રૂઓને પત્ર 1:14
બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.
And | Καὶ | kai | kay |
the | ἦσαν | ēsan | A-sahn |
disciples | οἱ | hoi | oo |
of John | μαθηταὶ | mathētai | ma-thay-TAY |
and | Ἰωάννου | iōannou | ee-oh-AN-noo |
of | καὶ | kai | kay |
the | οἱ | hoi | oo |
Pharisees | τῶν | tōn | tone |
fast: to used | Φαρισαίων | pharisaiōn | fa-ree-SAY-one |
νηστεύοντες | nēsteuontes | nay-STAVE-one-tase | |
and | καὶ | kai | kay |
they come | ἔρχονται | erchontai | ARE-hone-tay |
and | καὶ | kai | kay |
say | λέγουσιν | legousin | LAY-goo-seen |
him, unto | αὐτῷ | autō | af-TOH |
Why | Διατί | diati | thee-ah-TEE |
do the | οἱ | hoi | oo |
disciples | μαθηταὶ | mathētai | ma-thay-TAY |
of John | Ἰωάννου | iōannou | ee-oh-AN-noo |
and | καὶ | kai | kay |
of | οἱ | hoi | oo |
the | τῶν | tōn | tone |
Pharisees | Φαρισαίων | pharisaiōn | fa-ree-SAY-one |
fast, | νηστεύουσιν | nēsteuousin | nay-STAVE-oo-seen |
οἱ | hoi | oo | |
but | δὲ | de | thay |
thy | σοὶ | soi | soo |
disciples | μαθηταὶ | mathētai | ma-thay-TAY |
fast | οὐ | ou | oo |
not? | νηστεύουσιν | nēsteuousin | nay-STAVE-oo-seen |
Cross Reference
ગીતશાસ્ત્ર 91:11
કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
લૂક 4:3
શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
લૂક 4:8
ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13
2 કરિંથીઓને 11:14
આનાથી અમને આશ્ચર્ય નથી થતું. શા માટે? શેતાન પણ વેશ બદલે છે, જેથી લોકો વિચારે કે તે પ્રકાશનો દૂતછે.
હિબ્રૂઓને પત્ર 1:14
બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.