Leviticus 7:23 in Gujarati

Gujarati Gujarati Bible Leviticus Leviticus 7 Leviticus 7:23

Leviticus 7:23
“ઇસ્રાએલી પ્રજાને કહે કે તમાંરે કોઈ બળદ, ઘેટાં કે બકરાની ચરબી ખાવી નહિ.

Leviticus 7:22Leviticus 7Leviticus 7:24

Leviticus 7:23 in Other Translations

King James Version (KJV)
Speak unto the children of Israel, saying, Ye shall eat no manner of fat, of ox, or of sheep, or of goat.

American Standard Version (ASV)
Speak unto the children of Israel, saying, Ye shall eat no fat, of ox, or sheep, or goat.

Bible in Basic English (BBE)
Say to the children of Israel: You are not to take any fat, of ox or sheep or goat, for food.

Darby English Bible (DBY)
Speak unto the children of Israel, saying, No fat, of ox, or of sheep, or of goat shall ye eat.

Webster's Bible (WBT)
Speak to the children of Israel, saying, Ye shall eat no manner of fat, of ox, or of sheep, or of goat.

World English Bible (WEB)
"Speak to the children of Israel, saying, 'You shall eat no fat, of ox, or sheep, or goat.

Young's Literal Translation (YLT)
`Speak unto the sons of Israel, saying, Any fat of ox and sheep and goat ye do not eat;

Speak
דַּבֵּ֛רdabbērda-BARE
unto
אֶלʾelel
the
children
בְּנֵ֥יbĕnêbeh-NAY
Israel,
of
יִשְׂרָאֵ֖לyiśrāʾēlyees-ra-ALE
saying,
לֵאמֹ֑רlēʾmōrlay-MORE
Ye
shall
eat
כָּלkālkahl
manner
no
חֵ֜לֶבḥēlebHAY-lev

שׁ֥וֹרšôrshore
of
fat,
וְכֶ֛שֶׂבwĕkeśebveh-HEH-sev
of
ox,
וָעֵ֖זwāʿēzva-AZE
sheep,
of
or
לֹ֥אlōʾloh
or
of
goat.
תֹאכֵֽלוּ׃tōʾkēlûtoh-hay-LOO

Cross Reference

લેવીય 3:16
આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.

લેવીય 4:8
પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી.

લેવીય 17:6
અને યાજકે અર્પણનું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યહોવાની વેદી પર છાંટવું અને ચરબી વેદીમાં હોમી દેવી. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

પુનર્નિયમ 32:38
કહેવાતા દેવ, જેમનું શરણું તમે લીધું હતું, જે તમાંરા બલિની ચરબી ખાતાં હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે તમાંરી મદદમાં કેમ આવતા નથી?

1 શમુએલ 2:15
પરંતુ એલીના પુત્રોએ તેમ ન કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ જ સ્વીકારશે.”

1 શમુએલ 2:29
તું એ અર્પણોને અને ભેટોને કેમ માંન નથી આપતો? તું માંરા કરતાં તારા પુત્રોને શા માંટે વધુ માંન-સન્માંન આપે છે? માંરા લોકોએ અર્પણ કરેલાં બલિદાનોમાંથી તમને ઉત્તમ ભાગ મળે છે અને તે ખાઇને પુષ્ટ બન્યા છો.’

પ્રેરિતોનાં ક્રત્યો 28:27
હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે. આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે. આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે પણ જોઈ શક્તા નથી, તેઓના કાનોથી સાંભળે છે, અને તેઓના મનથી સમજે છે. આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.”

રોમનોને પત્ર 8:13
જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.

રોમનોને પત્ર 13:13
પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ.