Job 16:17 in Gujarati

Gujarati Gujarati Bible Job Job 16 Job 16:17

Job 16:17
રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે. મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે.

Job 16:16Job 16Job 16:18

Job 16:17 in Other Translations

King James Version (KJV)
Not for any injustice in mine hands: also my prayer is pure.

American Standard Version (ASV)
Although there is no violence in my hands, And my prayer is pure.

Bible in Basic English (BBE)
Though my hands have done no violent acts, and my prayer is clean.

Darby English Bible (DBY)
Although there is no violence in my hands, and my prayer is pure.

Webster's Bible (WBT)
Not for any injustice in my hands: also my prayer is pure.

World English Bible (WEB)
Although there is no violence in my hands, And my prayer is pure.

Young's Literal Translation (YLT)
Not for violence in my hands, And my prayer `is' pure.

Not
עַ֭לʿalal
for
לֹאlōʾloh
any
injustice
חָמָ֣סḥāmāsha-MAHS
hands:
mine
in
בְּכַפָּ֑יbĕkappāybeh-ha-PAI
also
my
prayer
וּֽתְפִלָּתִ֥יûtĕpillātîoo-teh-fee-la-TEE
is
pure.
זַכָּֽה׃zakkâza-KA

Cross Reference

અયૂબ 8:5
જો તું ખંતથી દેવની શોધ કરશે અને એમની કરુણા યાચશે,

યૂના 3:8
માણસો અને પ્રાણીઓએ શણના વસ્રો પહેરવા જ અને દેવ તરફ જોરથી વિલાપ કરવો જ. દરેકે તેના દુષ્ટ રસ્તાઓ બદલવા અને તેમનાં ખરાબ કૃત્યો બંધ કરવા.

યશાયા 59:6
તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી.તેમનાં કમોર્ કુકમોર્ છે અને તેમના હાથ હિંસા આચરે છે.

નીતિવચનો 15:8
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવા ધિક્કારે છે; પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

ગીતશાસ્ત્ર 66:18
જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું તો યહોવા મારું નહિ સાંભળે.

ગીતશાસ્ત્ર 44:17
ભલે, આ બધું અમારા પર આવી પડ્યું, તોય અમે તમને ભૂલી નથી ગયા; ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.

ગીતશાસ્ત્ર 7:3
હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય; તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,

અયૂબ 31:1
“મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; કે કોઇ કુમારિકા સામે લાલસાભરી નજરે જોવું નહિ.

અયૂબ 29:12
કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો, મેં અનાથને મદદ કરી કે જેની સંભાળ લે તેવું કોઇન હતું.

અયૂબ 27:6
હું મારી નિદોર્ષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.

અયૂબ 22:5
તારા અનિષ્ટો ઘણા ભયંકર છે, તારાં પાપ પાર વિનાનાં છે.

અયૂબ 21:27
જુઓ, તમારા વિચારો હું જાણું છું અને હું જાણું છું તમે મને દુ:ખ પહોચાડવા માગો છો.

અયૂબ 15:34
કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી. જેઓ પૈસાને પ્રેમ કરે છે, તેઓના ઘરો અગ્નિથી નાશ પામી જશે.

અયૂબ 15:20
એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે. દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.

અયૂબ 11:14
જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ! તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ

1 તિમોથીને 2:8
દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય.