Jeremiah 37:9
આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે.
Jeremiah 37:9 in Other Translations
King James Version (KJV)
Thus saith the LORD; Deceive not yourselves, saying, The Chaldeans shall surely depart from us: for they shall not depart.
American Standard Version (ASV)
Thus saith Jehovah, Deceive not yourselves, saying, The Chaldeans shall surely depart from us; for they shall not depart.
Bible in Basic English (BBE)
The Lord has said, Have no false hopes, saying to yourselves, The Chaldaeans will go away from us: for they will not go away.
Darby English Bible (DBY)
Thus saith Jehovah: Deceive not yourselves, saying, The Chaldeans are certainly gone away from us; for they are not gone.
World English Bible (WEB)
Thus says Yahweh, Don't deceive yourselves, saying, The Chaldeans shall surely depart from us; for they shall not depart.
Young's Literal Translation (YLT)
`Thus said Jehovah: Lift not up your souls saying, The Chaldeans surely go from off us, for they do not go;
| Thus | כֹּ֣ה׀ | kō | koh |
| saith | אָמַ֣ר | ʾāmar | ah-MAHR |
| the Lord; | יְהוָ֗ה | yĕhwâ | yeh-VA |
| Deceive | אַל | ʾal | al |
| not | תַּשִּׁ֤אוּ | taššiʾû | ta-SHEE-oo |
| yourselves, | נַפְשֹֽׁתֵיכֶם֙ | napšōtêkem | nahf-shoh-tay-HEM |
| saying, | לֵאמֹ֔ר | lēʾmōr | lay-MORE |
| The Chaldeans | הָלֹ֛ךְ | hālōk | ha-LOKE |
| surely shall | יֵלְכ֥וּ | yēlĕkû | yay-leh-HOO |
| depart | מֵעָלֵ֖ינוּ | mēʿālênû | may-ah-LAY-noo |
| from | הַכַּשְׂדִּ֑ים | hakkaśdîm | ha-kahs-DEEM |
| us: for | כִּי | kî | kee |
| they shall not | לֹ֖א | lōʾ | loh |
| depart. | יֵלֵֽכוּ׃ | yēlēkû | yay-lay-HOO |
Cross Reference
ઓબાધા 1:3
ઓ ઊંચા પહાડો પર અને ખડકોની બખોલમાં વસનાર, તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે. તું તારા મનમાં એમ વિચારે છે કે, ‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?”‘
માથ્થી 24:4
ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે.
એફેસીઓને પત્ર 5:6
તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી.
ચર્મિયા 29:8
હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ,
ગ લાતીઓને પત્ર 6:3
જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે.
ગ લાતીઓને પત્ર 6:7
ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે.
2 થેસ્સલોનિકીઓને 2:3
કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે તમને ભરમાવે નહિ. પ્રભુનો દિવસ જ્યાં સુધી ધર્મત્યાગ ન થાય ત્યાં સુધી આવશે નહિ. અને તે દિવસ જ્યાં સુધી વિનાશનો પુત્ર એટલે પાપનો માણસ પ્રગટ થશે નહિ. ત્યાં સુધી આવશે નહિ.
યાકૂબનો 1:22
દેવના શિક્ષણ પ્રમાણે જ વર્તો; સંદેશો ફક્ત સાંભળવા માટે નથી પરંતુ અમલમાં મૂકવા માટે છે, તેથી તમે તમારી જાતને છેતરશો નહિ.