Jeremiah 29:7
તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”
Jeremiah 29:7 in Other Translations
King James Version (KJV)
And seek the peace of the city whither I have caused you to be carried away captives, and pray unto the LORD for it: for in the peace thereof shall ye have peace.
American Standard Version (ASV)
And seek the peace of the city whither I have caused you to be carried away captive, and pray unto Jehovah for it; for in the peace thereof shall ye have peace.
Bible in Basic English (BBE)
And be working for the peace of the land to which I have had you taken away prisoners, and make prayer to the Lord for it: for in its peace you will have peace.
Darby English Bible (DBY)
And seek the peace of the city whither I have caused you to be carried away captive, and pray unto Jehovah for it: for in the peace thereof shall ye have peace.
World English Bible (WEB)
Seek the peace of the city where I have caused you to be carried away captive, and pray to Yahweh for it; for in the peace of it shall you have peace.
Young's Literal Translation (YLT)
And seek the peace of the city whither I have removed you, and pray for it unto Jehovah, for in its peace ye have peace.
| And seek | וְדִרְשׁ֞וּ | wĕdiršû | veh-deer-SHOO |
| אֶת | ʾet | et | |
| the peace | שְׁל֣וֹם | šĕlôm | sheh-LOME |
| city the of | הָעִ֗יר | hāʿîr | ha-EER |
| whither | אֲשֶׁ֨ר | ʾăšer | uh-SHER |
| הִגְלֵ֤יתִי | higlêtî | heeɡ-LAY-tee | |
| captives, away carried be to you caused have I | אֶתְכֶם֙ | ʾetkem | et-HEM |
| pray and | שָׁ֔מָּה | šāmmâ | SHA-ma |
| unto | וְהִתְפַּֽלְל֥וּ | wĕhitpallû | veh-heet-pahl-LOO |
| the Lord | בַעֲדָ֖הּ | baʿădāh | va-uh-DA |
| for | אֶל | ʾel | el |
| for it: | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
| in the peace | כִּ֣י | kî | kee |
| thereof shall ye have | בִשְׁלוֹמָ֔הּ | bišlômāh | veesh-loh-MA |
| peace. | יִהְיֶ֥ה | yihye | yee-YEH |
| לָכֶ֖ם | lākem | la-HEM | |
| שָׁלֽוֹם׃ | šālôm | sha-LOME |
Cross Reference
એઝરા 6:10
જેથી તેઓ આકાશના દેવને પ્રસન્ન કરવા માટે સુવાસિત દહનાર્પણો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે.
1 તિમોથીને 2:1
હુથી પ્રથમ તો સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું હું તમને કહું છુ. સર્વ લોકો માટે તમે દેવ સાથે વાત કરો. લોકોને જે વસ્તુઓની જરુંર છે તે દેવ પાસે માગો અને તેનો આભાર માનો.
એઝરા 7:23
આકાશના દેવ પોતાના મંદિર માટે જે કઇં ફરમાવે, તે બધું તમારે તાબડતોબ કરવાનું છે, નહિ તો કદાચ મારા રાજ્ય પર અને મારા વંશજો પર તેમનો રોષ ઊતરે.
દારિયેલ 4:19
પછી દાનિયેલ ઉફેર્ બેલ્ટશાસ્સાર ક્ષણભર સ્તબ્ધ થઇ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત બની ગયો. પણ રાજાએ તેને કહ્યું, “બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે, તેના અર્થથી તું ગભરાઇશ નહિ.”બેલ્ટશાસ્સારે કહ્યું, “મારા ધણી, એ સ્વપ્ન અને એનો અર્થ આપના વેરીને લાગુ પડો.
દારિયેલ 4:27
માટે આપ મહેરબાની કરીને મારી સલાહ માનો: પુણ્યકાર્યો કરી અને ગરીબો ઉપર દયા કરી, આપે કરેલા પાપોમાંથી મુકત થાઓ અને એમ કરીને આપ સુખ શાંતિભર્યું દીર્ધાયુષ્ય ભોગવો.”
દારિયેલ 6:4
આને કારણે એ અધિક્ષકો અને સૂબાઓ દાનિયેલના રાજ્યવહીવટમાં ખોટ શોધવા લાગ્યા, પરંતુ તેમને કોઇ ખોટ કે, દોષ જડ્યા નહિ, કારણ દાનિયેલ પોતાની ફરજ વફાદારીપૂર્વક બજાવતો હતો.
રોમનોને પત્ર 13:5
તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો.
1 પિતરનો પત્ર 2:13
આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો.
રોમનોને પત્ર 13:1
દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે.