Jeremiah 22:5
પણ જો તમે મારી ચેતવણી તરફ ધ્યાન નહિ આપો, ને મારું કહ્યું નહી કરો તો હું મારા પોતાના સમ ખાઇને કહું છું કે, આ મહેલ ખંડેર બની જશે. આ હું યહોવા બોલું છું.”‘
Jeremiah 22:5 in Other Translations
King James Version (KJV)
But if ye will not hear these words, I swear by myself, saith the LORD, that this house shall become a desolation.
American Standard Version (ASV)
But if ye will not hear these words, I swear by myself, saith Jehovah, that this house shall become a desolation.
Bible in Basic English (BBE)
But if you do not give ear to these words, I give you my oath by myself, says the Lord, that this house will become a waste.
Darby English Bible (DBY)
But if ye will not hear these words, I have sworn by myself, saith Jehovah, that this house shall become a waste.
World English Bible (WEB)
But if you will not hear these words, I swear by myself, says Yahweh, that this house shall become a desolation.
Young's Literal Translation (YLT)
And if ye do not hear these words, By myself I have sworn -- an affirmation of Jehovah, That this house is for a desolation.
| But if | וְאִם֙ | wĕʾim | veh-EEM |
| ye will not | לֹ֣א | lōʾ | loh |
| hear | תִשְׁמְע֔וּ | tišmĕʿû | teesh-meh-OO |
| אֶת | ʾet | et | |
| these | הַדְּבָרִ֖ים | haddĕbārîm | ha-deh-va-REEM |
| words, | הָאֵ֑לֶּה | hāʾēlle | ha-A-leh |
| I swear | בִּ֤י | bî | bee |
| saith myself, by | נִשְׁבַּ֙עְתִּי֙ | nišbaʿtiy | neesh-BA-TEE |
| the Lord, | נְאֻם | nĕʾum | neh-OOM |
| that | יְהוָ֔ה | yĕhwâ | yeh-VA |
| this | כִּי | kî | kee |
| house | לְחָרְבָּ֥ה | lĕḥorbâ | leh-hore-BA |
| shall become | יִֽהְיֶ֖ה | yihĕye | yee-heh-YEH |
| a desolation. | הַבַּ֥יִת | habbayit | ha-BA-yeet |
| הַזֶּֽה׃ | hazze | ha-ZEH |
Cross Reference
હિબ્રૂઓને પત્ર 6:13
દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા.
આમોસ 6:8
મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:“હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં. અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે. એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ, આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”
ચર્મિયા 17:27
“‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.”‘
ઊત્પત્તિ 22:16
દેવદૂતે કહ્યું, “યહોવાની આ વાણી છે: હું માંરી જાતના સમ લઉં છું કે, તેં આ કામ માંરે માંટે કર્યુ છે, અને તારા પુત્રને, તારા એકના એક પુત્રને મને બલિ ચઢાવતાં તું ખચકાયો નથી.
પુનર્નિયમ 32:40
હું માંરો હાથ આકાશ તરફ ઊંચો કરું છું. અને સમ ખાઉ છું કે હું સદાય જીવંત છું.
હિબ્રૂઓને પત્ર 6:17
દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે.
હિબ્રૂઓને પત્ર 3:18
દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ.
મીખાહ 3:12
આથી, તમારે કારણે સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરૂશાલેમ કાટમાળનો ઢગલો થઇ જશે; અને ટેકરી ઉપરનું મંદિર ઝાડી ઝાંખરાથી ઢંકાઇ જશે.
આમોસ 8:7
યહોવાએ ઇસ્રાએલના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનાં કુકમોર્ ભૂલીશ નહિ.
ચર્મિયા 39:8
બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી.
ચર્મિયા 26:6
તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.”‘
ચર્મિયા 7:13
અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો.
યશાયા 1:20
પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.” આ યહોવાના મુખનાં વચનો છે.
ગીતશાસ્ત્ર 95:11
મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
2 કાળવ્રત્તાંત 7:22
અને જવાબ મળશે, ‘કારણકે એ લોકોએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો અંગીકાર કરીને તેમની સેવાપૂજા કરવા માંડી, એ કારણથી યહોવાએ આ બધી આફતો તેમના પર ઉતારી છે.”
2 કાળવ્રત્તાંત 7:19
“પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો,
ગણના 14:28
તું એ લોકોને જણાવ કે, ‘આ યહોવાનાં વચન છે: હું માંરા સમ ખાઈને કહું છું કે, તમે માંરા સાંભળતા જે બોલ્યા હતા તે જ પ્રમાંણે હું કરીશ.