Isaiah 7:12
પરંતુ આહાઝે કહ્યું, “ના, મારે એંધાણીની માંગણી કરી યહોવાની કસોટી કરવી નથી.”
Isaiah 7:12 in Other Translations
King James Version (KJV)
But Ahaz said, I will not ask, neither will I tempt the LORD.
American Standard Version (ASV)
But Ahaz said, I will not ask, neither will I tempt Jehovah.
Bible in Basic English (BBE)
But Ahaz said, I will not put the Lord to the test by making such a request.
Darby English Bible (DBY)
And Ahaz said, I will not ask, and will not tempt Jehovah.
World English Bible (WEB)
But Ahaz said, "I will not ask, neither will I tempt Yahweh."
Young's Literal Translation (YLT)
And Ahaz saith, `I do not ask nor try Jehovah.'
| But Ahaz | וַיֹּ֖אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| said, | אָחָ֑ז | ʾāḥāz | ah-HAHZ |
| I will not | לֹא | lōʾ | loh |
| ask, | אֶשְׁאַ֥ל | ʾešʾal | esh-AL |
| neither | וְלֹֽא | wĕlōʾ | veh-LOH |
| will I tempt | אֲנַסֶּ֖ה | ʾănasse | uh-na-SEH |
| אֶת | ʾet | et | |
| the Lord. | יְהוָֽה׃ | yĕhwâ | yeh-VA |
Cross Reference
પુનર્નિયમ 6:16
“તમે માંસ્સાહમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરીને તેમને ઉશ્કેર્યા હતા અને તેમની ધીરજની પરીક્ષા કરી હતી તેવી યહોવાની કસોટી કરશો નહિ.
2 રાજઓ 16:15
પછી રાજા આહાઝે યાજક ઊરિયાને આજ્ઞા કરી કે, “હવેથી તમારે સવારની આહુતિ અને સાંજનું અર્પણ અને રાજાના અર્પણો બધા લોકોની આહુતિ અને પેયાર્પણો બધુ આ મોટી વેદી પર જ ચડાવવું. દરેક બલિદાનોનું લોહી અને બધાં અર્પણોનું લોહી તેની પર જ છાંટવું. કાંસાની વેદી ફકત મારી એકલાની જ રહેશે.”
2 કાળવ્રત્તાંત 28:22
અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુને વધુ પાપ કરતો ગયો.
હઝકિયેલ 33:31
એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.
માલાખી 3:15
હવે અમને લાગે છે કે ઉદ્ધત લોકો જ સુખી છે, બૂરાં કામ કરનાર લહેર કરે છે. એટલું જ નહિ, તેઓ દેવને કસોટીએ ચડાવે છે અને છતાં તેમને કશું થતું નથી!”
પ્રેરિતોનાં ક્રત્યો 5:9
પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.”
1 કરિંથીઓને 10:9
તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું.