Isaiah 32:4 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 32 Isaiah 32:4

Isaiah 32:4
ઉતાવળા માણસો જોઇ વિચારીને વર્તન કરશે, અને જે લોકો બોલતાં થોથવાય છે તે સ્પષ્ટ બોલશે.

Isaiah 32:3Isaiah 32Isaiah 32:5

Isaiah 32:4 in Other Translations

King James Version (KJV)
The heart also of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.

American Standard Version (ASV)
And the heart of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.

Bible in Basic English (BBE)
The man of sudden impulses will become wise in heart, and he whose tongue is slow will get the power of talking clearly.

Darby English Bible (DBY)
and the heart of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.

World English Bible (WEB)
The heart of the rash shall understand knowledge, and the tongue of the stammerers shall be ready to speak plainly.

Young's Literal Translation (YLT)
And the heart of those hastened Understandeth to know, And the tongue of stammerers hasteth to speak clearly.

The
heart
וּלְבַ֥בûlĕbaboo-leh-VAHV
rash
the
of
also
נִמְהָרִ֖יםnimhārîmneem-ha-REEM
shall
understand
יָבִ֣יןyābînya-VEEN
knowledge,
לָדָ֑עַתlādāʿatla-DA-at
tongue
the
and
וּלְשׁ֣וֹןûlĕšônoo-leh-SHONE
of
the
stammerers
עִלְּגִ֔יםʿillĕgîmee-leh-ɡEEM
ready
be
shall
תְּמַהֵ֖רtĕmahērteh-ma-HARE
to
speak
לְדַבֵּ֥רlĕdabbērleh-da-BARE
plainly.
צָחֽוֹת׃ṣāḥôttsa-HOTE

Cross Reference

યશાયા 29:24
જેઓ આત્મામાં ભૂલા પડ્યા છે તેઓ જ્ઞાન પામશે અને જેઓ બડબડાટ કરે છે તેઓ પણ શિખામણ માથે ચડાવશે.”

ગ લાતીઓને પત્ર 1:23
તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.”

પ્રેરિતોનાં ક્રત્યો 26:9
“જ્યારે હું એક ફરોશી હતો, ત્યારે મેં વિચાર્યુ હતું કે નાઝરેથના ઈસુના નામ વિરૂદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

પ્રેરિતોનાં ક્રત્યો 6:7
દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.

પ્રેરિતોનાં ક્રત્યો 4:13
યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 2:4
તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને તેઓએ જુદી જુદી ભાષાઓ બોલવાનું શરૂ કર્યુ. પવિત્ર આત્માએ તેઓને આ કરવાનું સાર્મથ્ય આપ્યું.

લૂક 21:14
બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ.

માથ્થી 16:17
ઈસુએ ઉત્તર આપ્યો; યૂના પુત્ર સિમોન તને ધન્ય છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાં બાપે તને એ જણાવ્યું છે.

માથ્થી 11:25
પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે.

સભાશિક્ષક 7:9
તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય! તે દ્રાક્ષારસ સીધો મારા પ્રીતમ પાસે જાય, અને તેના હોઠો તથા દાંત ઉપર સરળતાથી પેટમાં ઊતરી જાય.”

ન હેમ્યા 8:8
તેમણે દેવના નિયમશાસ્ત્રમાંથી વાંચ્યુ, અને જે વાંચ્યુ તેનો અર્થ સ્પષ્ટ કરીને સમજાવ્યો જેથી લોકો સમજી શકે.

નિર્ગમન 4:11
ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું.