Genesis 2:3
દેવે સાતમાં દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો. કેમ કે, તે દિવસે દેવ સંસારનું સર્જન કરતી વખતે જે કામ કરી રહ્યા હતા તે બધાં જ કાર્યો બંધ કર્યા.
Genesis 2:3 in Other Translations
King James Version (KJV)
And God blessed the seventh day, and sanctified it: because that in it he had rested from all his work which God created and made.
American Standard Version (ASV)
And God blessed the seventh day, and hallowed it; because that in it he rested from all his work which God had created and made.
Bible in Basic English (BBE)
And God gave his blessing to the seventh day and made it holy: because on that day he took his rest from all the work which he had made and done.
Darby English Bible (DBY)
And God blessed the seventh day, and hallowed it, because that on it he rested from all his work which God had created in making it.
Webster's Bible (WBT)
And God blessed the seventh day, and sanctified it: because that in it he had rested from all his work which God created and made.
World English Bible (WEB)
God blessed the seventh day, and made it holy, because he rested in it from all his work which he had created and made.
Young's Literal Translation (YLT)
And God blesseth the seventh day, and sanctifieth it, for in it He hath ceased from all His work which God had prepared for making.
| And God | וַיְבָ֤רֶךְ | waybārek | vai-VA-rek |
| blessed | אֱלֹהִים֙ | ʾĕlōhîm | ay-loh-HEEM |
| אֶת | ʾet | et | |
| the seventh | י֣וֹם | yôm | yome |
| day, | הַשְּׁבִיעִ֔י | haššĕbîʿî | ha-sheh-vee-EE |
| sanctified and | וַיְקַדֵּ֖שׁ | wayqaddēš | vai-ka-DAYSH |
| it: because | אֹת֑וֹ | ʾōtô | oh-TOH |
| rested had he it in that | כִּ֣י | kî | kee |
| from all | ב֤וֹ | bô | voh |
| work his | שָׁבַת֙ | šābat | sha-VAHT |
| which | מִכָּל | mikkāl | mee-KAHL |
| God | מְלַאכְתּ֔וֹ | mĕlaktô | meh-lahk-TOH |
| created | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
| and made. | בָּרָ֥א | bārāʾ | ba-RA |
| אֱלֹהִ֖ים | ʾĕlōhîm | ay-loh-HEEM | |
| לַֽעֲשֽׂוֹת׃ | laʿăśôt | LA-uh-SOTE |
Cross Reference
માર્ક 2:27
પછી ઈસુએ ફરોશીઓને કહ્યું, ‘વિશ્રામવાર લોકોને મદદ કરવા બનાવાયો છે. વિશ્રામવારના શાસન માટે લોકોને બનાવવામાં આવ્યા નથી.
લેવીય 23:3
“છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.
હઝકિયેલ 20:12
તેઓ મારી પોતાની જ પ્રજા છે એની એંધાણીરૂપે મેં તેમને ખાસ આરામના દિવસો આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવા એ જ એક છું કે જે તેમને પવિત્ર બનાવે છે.
ચર્મિયા 17:21
આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ.
યશાયા 58:13
જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.
હિબ્રૂઓને પત્ર 4:4
શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમાદિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.”
લૂક 23:56
પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ.
નીતિવચનો 10:22
યહોવાના આશીર્વાદ ધનવાન બનાવે છે, અને યહોવા તેમાં મુશ્કેલીઓ ઉમેરતો નથી.
ન હેમ્યા 13:15
એક દિવસ હું જ્યારે બહાર યહૂદામાં હતો, ત્યારે મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષા પીલવાનું કામ કરતા જોયા તથા અનાજની ગુણો અંદર લાવી ગધેડા પર લાદતાં હતાં અને સાબ્બાથના દિવસે દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરૂશાલેમમાં લાવતાઁ જોયા. તેથી મેં તેમને ત્યાં જ ચેતવણી આપી અને એ બધી વસ્તુઓ વેચવાની મનાઇ કરી.
ન હેમ્યા 9:14
તેં તારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું, અને તારા સેવક મૂસા મારફતે તેઓને માટે તારી આજ્ઞાઓ વિધિઓ અને નિયમો જણાવ્યાં.
પુનર્નિયમ 5:12
“તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો.
લેવીય 25:2
“તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો.
નિર્ગમન 35:2
“માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી.
નિર્ગમન 34:21
“છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.
નિર્ગમન 31:13
“ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ’ દિને વિશ્રામ કરે. કારણ કે ‘સાબ્બાથ’ માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે.
નિર્ગમન 23:12
“તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.
નિર્ગમન 20:8
“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.
નિર્ગમન 16:22
અને પછી અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો ખોરાક ભેગો કર્યો. પ્રત્યેક વ્યક્તિ દીઠ 16 કપ. પછી એ સમાંજના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.
યશાયા 56:2
જે માણસ વિશ્રામવારની પવિત્રતા જાળવી તેનું પાલન કરે અને બધાં દુષ્કમોર્થી દૂર રહે, તે માણસ પરમસુખી છે! જે માણસ ભૂંડું કરવાથી પોતાને પાછો રાખે છે તે આશીર્વાદિત છે.