Ecclesiastes 8:11
દુષ્કમીર્ને દંડ આપવાની આજ્ઞા ત્વરાથી અમલમાં મૂકાતી નથી. અને તેથી લોકોનું હૃદય દુષ્ટકાર્ય કરવામાં નિશ્ચિંત રહે છે.
Ecclesiastes 8:11 in Other Translations
King James Version (KJV)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
American Standard Version (ASV)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
Bible in Basic English (BBE)
Because punishment for an evil work comes not quickly, the minds of the sons of men are fully given to doing evil.
Darby English Bible (DBY)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the children of men is fully set in them to do evil.
World English Bible (WEB)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.
Young's Literal Translation (YLT)
Because sentence hath not been done `on' an evil work speedily, therefore the heart of the sons of man is full within them to do evil.
| Because | אֲשֶׁר֙ | ʾăšer | uh-SHER |
| sentence against | אֵין | ʾên | ane |
| an evil | נַעֲשָׂ֣ה | naʿăśâ | na-uh-SA |
| work | פִתְגָ֔ם | pitgām | feet-ɡAHM |
| not is | מַעֲשֵׂ֥ה | maʿăśē | ma-uh-SAY |
| executed | הָרָעָ֖ה | hārāʿâ | ha-ra-AH |
| speedily, | מְהֵרָ֑ה | mĕhērâ | meh-hay-RA |
| therefore | עַל | ʿal | al |
| כֵּ֡ן | kēn | kane | |
| heart the | מָלֵ֞א | mālēʾ | ma-LAY |
| of the sons | לֵ֧ב | lēb | lave |
| of men | בְּֽנֵי | bĕnê | BEH-nay |
| set fully is | הָאָדָ֛ם | hāʾādām | ha-ah-DAHM |
| in them to do | בָּהֶ֖ם | bāhem | ba-HEM |
| evil. | לַעֲשׂ֥וֹת | laʿăśôt | la-uh-SOTE |
| רָֽע׃ | rāʿ | ra |
Cross Reference
રોમનોને પત્ર 2:4
દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.
યશાયા 26:10
પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય, તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી; સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે, અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.
ગીતશાસ્ત્ર 10:6
“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
ગીતશાસ્ત્ર 50:21
તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો !
2 પિતરનો પત્ર 3:3
અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે.
માથ્થી 24:49
પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે.
ચર્મિયા 48:11
યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી, ને તેને હેરાન કરવામાં આવ્યું નથી, તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી, મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે કે જેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની સુગંધ બદલાઇ નથી. “
ચર્મિયા 42:15
તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય;
યશાયા 57:11
તું કોનાથી આટલી બધી ગભરાય છે? કે તું અસત્ય બોલી? તું મને કેવી રીતે ભૂલી ગઇ અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ? શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે તું મારો ડર રાખતી નથી?
યશાયા 5:18
જેઓ અન્યાયને અને પાપના બંધનને વળગી રહે છે, અને તેને છોડી શકતા નથી, તેઓને અફસોસ!
અયૂબ 21:11
દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓના સંતાનો આસપાસ નાચે છે.
નિર્ગમન 8:32
પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.
નિર્ગમન 8:15
ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું.