Ecclesiastes 2:18
જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે.
Ecclesiastes 2:18 in Other Translations
King James Version (KJV)
Yea, I hated all my labour which I had taken under the sun: because I should leave it unto the man that shall be after me.
American Standard Version (ASV)
And I hated all my labor wherein I labored under the sun, seeing that I must leave it unto the man that shall be after me.
Bible in Basic English (BBE)
Hate had I for all my work which I had done, because the man who comes after me will have its fruits.
Darby English Bible (DBY)
And I hated all my labour wherewith I had been toiling under the sun, because I should leave it unto the man that shall be after me.
World English Bible (WEB)
I hated all my labor in which I labored under the sun, seeing that I must leave it to the man who comes after me.
Young's Literal Translation (YLT)
And I have hated all my labour that I labour at under the sun, because I leave it to a man who is after me.
| Yea, I | וְשָׂנֵ֤אתִֽי | wĕśānēʾtî | veh-sa-NAY-tee |
| hated | אֲנִי֙ | ʾăniy | uh-NEE |
| אֶת | ʾet | et | |
| all | כָּל | kāl | kahl |
| labour my | עֲמָלִ֔י | ʿămālî | uh-ma-LEE |
| which I | שֶׁאֲנִ֥י | šeʾănî | sheh-uh-NEE |
| had taken | עָמֵ֖ל | ʿāmēl | ah-MALE |
| under | תַּ֣חַת | taḥat | TA-haht |
| sun: the | הַשָּׁ֑מֶשׁ | haššāmeš | ha-SHA-mesh |
| because I should leave | שֶׁ֣אַנִּיחֶ֔נּוּ | šeʾannîḥennû | SHEH-ah-nee-HEH-noo |
| man the unto it | לָאָדָ֖ם | lāʾādām | la-ah-DAHM |
| that shall be | שֶׁיִּהְיֶ֥ה | šeyyihye | sheh-yee-YEH |
| after | אַחֲרָֽי׃ | ʾaḥărāy | ah-huh-RAI |
Cross Reference
ગીતશાસ્ત્ર 39:6
મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે, તે જે કરે છે તે મૂલ્યહીન છે. તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?
ગીતશાસ્ત્ર 49:10
બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે, અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે. અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.
1 કરિંથીઓને 3:10
એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો.બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ.
પ્રેરિતોનાં ક્રત્યો 20:29
હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે.
લૂક 16:27
“ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ.
લૂક 12:20
“પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?”
સભાશિક્ષક 9:9
દુનિયા પર જે ક્ષણિક જીવન તેણે તને આપ્યું છે, તે તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી વિતાવ, કારણ કે દેવે તને જે પત્ની આપી છે તે તારા દુનિયા પરનાં ભારે પરિશ્રમનો ઉત્તમ બદલો છે.
સભાશિક્ષક 5:18
જુઓ, મને મનુષ્યનાં માટે જે બાબત સારી લાગી તે એ છે કે, દેવે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું પીવું, અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી; કારણ કે એ જ તેનો ભાગ છે.
સભાશિક્ષક 5:13
મેં ત્યારબાદ દુનિયામાં સર્વત્ર એક ગંભીર બાબત જોઇ, એટલે સંપત્તિનો ધણી પોતાની હાનિને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી સંપત્તિ વધારે છે.
સભાશિક્ષક 4:3
વળી તે બંને કરતાંય જેઓ હજી જન્મ્યાં જ નથી અને જેઓની આંખોએ ત્રાસ અને દુનિયા પર થતાં ભૂંડા કૃત્યો જોયા નથી તે વધારે સુખી છે.
સભાશિક્ષક 2:26
જે લોકો દેવને પ્રસન્ન કરે છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે અતિ ભારે પરિશ્રમ આપે છે તેથી તે સંગ્રહ કરે અને ધનવાન બને, અને જેઓ દેવને પ્રસન્ન કરે છે તેઓને માટે તે ધન મૂકીને જાય, અહીં પણ આપણે વ્યર્થ તથા નિરર્થક હવામાં બાચકાં ભરવા જેવું કરીએ છીએ.
સભાશિક્ષક 2:4
પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી.
સભાશિક્ષક 1:13
વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.
સભાશિક્ષક 1:3
મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?
ગીતશાસ્ત્ર 17:14
હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી, આ સજીવોની દુનિયામાંથી દૂર કરો. પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે, હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.
1 રાજઓ 11:11
તેથી યહોવાએ તેને કહ્યું, “આપણી વચ્ચે થયેલા કરારોનું પાલન તેં કર્યું નથી અને માંરા હુકમો પાળ્યા નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા સેવકોમાંથી કોઈ એકને આપીશ.