Ecclesiastes 10:15 in Gujarati

Gujarati Gujarati Bible Ecclesiastes Ecclesiastes 10 Ecclesiastes 10:15

Ecclesiastes 10:15
કામ મૂર્ખને થકવી નાખે છે જે નગરમાં જવાનો પોતાનો રસ્તો પણ શોધી શકતો નથી.

Ecclesiastes 10:14Ecclesiastes 10Ecclesiastes 10:16

Ecclesiastes 10:15 in Other Translations

King James Version (KJV)
The labour of the foolish wearieth every one of them, because he knoweth not how to go to the city.

American Standard Version (ASV)
The labor of fools wearieth every one of them; for he knoweth not how to go to the city.

Bible in Basic English (BBE)
The work of the foolish will be a weariness to him, because he has no knowledge of the way to the town.

Darby English Bible (DBY)
The labour of fools wearieth them, because they know not how to go to the city.

World English Bible (WEB)
The labor of fools wearies every one of them; for he doesn't know how to go to the city.

Young's Literal Translation (YLT)
The labour of the foolish wearieth him, In that he hath not known to go unto the city.

The
labour
עֲמַ֥לʿămaluh-MAHL
of
the
foolish
הַכְּסִילִ֖יםhakkĕsîlîmha-keh-see-LEEM
wearieth
תְּיַגְּעֶ֑נּוּtĕyaggĕʿennûteh-ya-ɡeh-EH-noo
because
them,
of
one
every
אֲשֶׁ֥רʾăšeruh-SHER
he
knoweth
לֹֽאlōʾloh
not
יָדַ֖עyādaʿya-DA
go
to
how
לָלֶ֥כֶתlāleketla-LEH-het
to
אֶלʾelel
the
city.
עִֽיר׃ʿîreer

Cross Reference

ગીતશાસ્ત્ર 107:4
કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.

હબાક્કુક 2:6
એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’

ચર્મિયા 50:4
યહોવા કહે છે, “તે દિવસોમાં, તે સમયે, તેઓ સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે. તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ.

યશાયા 57:1
સારા માણસો મરી જાય છે, પણ કોઇ વિચાર કરતું નથી; ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે. શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી. ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે તે તેઓ સમજતા નથી.

યશાયા 55:2
જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખચોર્ છો? જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મજૂરી શા માટે ખચીર્ નાખો છો? મારું કહ્યું ધ્યાનથી સાંભળો, અને ઉત્તમ ખોરાક ખાવ.

યશાયા 47:12
બાળપણથી જાદુમંત્ર અને કામણટૂમણ તું વાપરતી આવી છે તેને વળગી રહે, કદાચ તે કામ આવી શકે અને તું શત્રુઓને ડરાવી શકે.

યશાયા 44:12
લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.

યશાયા 35:8
તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.

સભાશિક્ષક 10:10
બુઠ્ઠી કુહાડી વાપરવામાં ધારદાર કરતા વધારે શકિતની જરૂર પડે છે; તે ડહાપણ તમને તમારું કામ સરળ કરવામાં મદદ કરે છે.

સભાશિક્ષક 10:3
વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેક ને કહે છે કે હું મૂર્ખ છું.

ગીતશાસ્ત્ર 107:7
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.

માથ્થી 11:28
“તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ.