Daniel 10:2 in Gujarati

Gujarati Gujarati Bible Daniel Daniel 10 Daniel 10:2

Daniel 10:2
તે વખતે, “હું દાનિયેલ ત્રણ અઠવાડિયાઁનો શોક પાળતો હતો.

Daniel 10:1Daniel 10Daniel 10:3

Daniel 10:2 in Other Translations

King James Version (KJV)
In those days I Daniel was mourning three full weeks.

American Standard Version (ASV)
In those days I, Daniel, was mourning three whole weeks.

Bible in Basic English (BBE)
In those days I, Daniel, gave myself up to grief for three full weeks.

Darby English Bible (DBY)
In those days I Daniel was mourning three full weeks:

World English Bible (WEB)
In those days I, Daniel, was mourning three whole weeks.

Young's Literal Translation (YLT)
`In those days, I, Daniel, have been mourning three weeks of days;

In
those
בַּיָּמִ֖יםbayyāmîmba-ya-MEEM
days
הָהֵ֑םhāhēmha-HAME
I
אֲנִ֤יʾănîuh-NEE
Daniel
דָֽנִיֵּאל֙dāniyyēlda-nee-YALE
was
הָיִ֣יתִיhāyîtîha-YEE-tee
mourning
מִתְאַבֵּ֔לmitʾabbēlmeet-ah-BALE
three
שְׁלֹשָׁ֥הšĕlōšâsheh-loh-SHA
full
שָׁבֻעִ֖יםšābuʿîmsha-voo-EEM
weeks.
יָמִֽים׃yāmîmya-MEEM

Cross Reference

ન હેમ્યા 1:4
જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી.

એઝરા 9:4
આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇસ્રાએલના દેવના વચનોથી જેઓ ધૂજતા હતા. તે સર્વ મારી પાસે ભેગા થયા; સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઇને બેસી રહ્યો.

પ્રકટીકરણ 11:5
જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે.

યાકૂબનો 4:9
તમે ઉદાસ થાઓ, શોક કરો, અને રડો! તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો.

રોમનોને પત્ર 9:2
યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું.

માથ્થી 9:15
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.

દારિયેલ 9:24
“તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમપિર્ત થવાનું છે.

ચર્મિયા 9:1
મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!

યશાયા 66:10
યહોવા કહે છે, “યરૂશાલેમ પર પ્રેમ રાખનારાઓ, તેની સાથે તમે પણ આનંદો, હષોર્લ્લાસ માણો! એને માટે આક્રંદ કરનારાઓ, હવે તેના આનંદમાં આનંદ માનો;

ગીતશાસ્ત્ર 137:1
અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.

ગીતશાસ્ત્ર 43:2
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો. તમે મને શા માટે તજી દીધો? દુશ્મનોની ક્રૂરતાને લીધે હું શોક કરતો ફરૂં છું.

ગીતશાસ્ત્ર 42:9
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે? શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”