2 Corinthians 9:7
દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે.
2 Corinthians 9:7 in Other Translations
King James Version (KJV)
Every man according as he purposeth in his heart, so let him give; not grudgingly, or of necessity: for God loveth a cheerful giver.
American Standard Version (ASV)
`Let' each man `do' according as he hath purposed in his heart: not grudgingly, or of necessity: for God loveth a cheerful giver.
Bible in Basic English (BBE)
Let every man do after the purpose of his heart; not giving with grief, or by force: for God takes pleasure in a ready giver.
Darby English Bible (DBY)
each according as he is purposed in his heart; not grievingly, or of necessity; for God loves a cheerful giver.
World English Bible (WEB)
Let each man give according as he has determined in his heart; not grudgingly, or under compulsion; for God loves a cheerful giver.
Young's Literal Translation (YLT)
each one, according as he doth purpose in heart, not out of sorrow or out of necessity, for a cheerful giver doth God love,
| Every man | ἕκαστος | hekastos | AKE-ah-stose |
| according as | καθὼς | kathōs | ka-THOSE |
| he purposeth | προαιρεῖται | proaireitai | proh-ay-REE-tay |
his in | τῇ | tē | tay |
| heart, | καρδίᾳ | kardia | kahr-THEE-ah |
| not give; him let so | μὴ | mē | may |
| grudgingly, | ἐκ | ek | ake |
| λύπης | lypēs | LYOO-pase | |
| or | ἢ | ē | ay |
| of | ἐξ | ex | ayks |
| necessity: | ἀνάγκης· | anankēs | ah-NAHNG-kase |
| for | ἱλαρὸν | hilaron | ee-la-RONE |
| God | γὰρ | gar | gahr |
| δότην | dotēn | THOH-tane | |
| loveth | ἀγαπᾷ | agapa | ah-ga-PA |
| a cheerful | ὁ | ho | oh |
| giver. | θεός | theos | thay-OSE |
Cross Reference
2 કરિંથીઓને 8:12
જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી.
નિર્ગમન 25:2
“ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તેઓ માંરા માંટે ભેટ ઉધરાવે; પ્રત્યેક માંણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમાંરે ભેટ તરીકે સ્વીકારવું.
રોમનોને પત્ર 12:8
જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
1 કાળવ્રત્તાંત 29:17
હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો, અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે, અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે. અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે તે જોઇને મને આનંદ થાય છે.
પ્રેરિતોનાં ક્રત્યો 20:35
મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘
પુનર્નિયમ 15:7
“પરંતુ તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેના કોઈ પણ ગામમાં તમાંરો કોઈ જાતિભાઈ આથિર્ક મુશ્કેલીમાં આવી પડે, તો કઠોર હૃદયના ના બનશો. કે મદદનાં હાથને રોકશો નહિ.
1 પિતરનો પત્ર 4:9
કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો.
યાકૂબનો 5:9
ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!
યશાયા 32:8
છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.
યશાયા 32:5
ત્યારબાદ મૂર્ખર્ને કોઇ ખાનદાન નહિ કહે, કે ધૂર્તને કોઇ આદરપાત્ર નહિ કહે.
નીતિવચનો 23:6
કંજૂસને ત્યાં ભાણું ખાઇશ નહિં, કે તેની સ્વાદિષ્ટ વાનગીની તું ઇચ્છા રાખતો નહિ.
નીતિવચનો 22:9
ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
નીતિવચનો 11:25
જે બીજાને આશીર્વાદ આપે છે તે સમૃદ્ધ થાય છે.
પુનર્નિયમ 15:14
તમાંરાં ઘેટાં-બકરાં, જૈતવાડીઓ અને દ્રાક્ષાવાડીઓમાંથી વિદાય ટાણે તેઓને ભેટ આપો. કારણ કે, તમાંરા દેવ યહોવાએ તમને સુખસમૃદ્વિ આપી છે, તેથી તેના પ્રમાંણમાં તેમને આપો.
નિર્ગમન 35:5
દેવ માંટે ખાસ ભેટો ભેગી કરો. તમાંરામાંથી પ્રત્યેકે તમાંરા હૃદયમાં નક્કી કરવું કે તમાંરે શું આપવું છે. જેઓના હૃદય ઉદાર હોય તેઓ યહોવા પાસે અર્પણો લાવે: સોનું, ચાંદી અને કાંસા.