1 Samuel 25:21 in Gujarati

Gujarati Gujarati Bible 1 Samuel 1 Samuel 25 1 Samuel 25:21

1 Samuel 25:21
દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો !

1 Samuel 25:201 Samuel 251 Samuel 25:22

1 Samuel 25:21 in Other Translations

King James Version (KJV)
Now David had said, Surely in vain have I kept all that this fellow hath in the wilderness, so that nothing was missed of all that pertained unto him: and he hath requited me evil for good.

American Standard Version (ASV)
Now David had said, Surely in vain have I kept all that this fellow hath in the wilderness, so that nothing was missed of all that pertained unto him: and he hath returned me evil for good.

Bible in Basic English (BBE)
Now David had said, What was the use of my taking care of this man's goods in the waste land, so that there was no loss of anything which was his? he has only given me back evil for good.

Darby English Bible (DBY)
Now David had said, Surely, in vain have I kept all that this [man] had in the wilderness, so that nothing was missed of all that was his; and he has requited me evil for good.

Webster's Bible (WBT)
(Now David had said, Surely in vain have I kept all that this man hath in the wilderness, so that nothing was missed of all that pertained to him: and he hath requited me evil for good.

World English Bible (WEB)
Now David had said, Surely in vain have I kept all that this fellow has in the wilderness, so that nothing was missed of all that pertained to him: and he has returned me evil for good.

Young's Literal Translation (YLT)
And David said, `Only, in vain I have kept all that this `one' hath in the wilderness, and nothing hath been looked after of all that he hath, and he turneth back to me evil for good;

fellow
pertained
וְדָוִ֣דwĕdāwidveh-da-VEED
Now
David
אָמַ֗רʾāmarah-MAHR
said,
אַךְ֩ʾakak
had
Surely
לַשֶּׁ֨קֶרlaššeqerla-SHEH-ker
in
vain
kept
שָׁמַ֜רְתִּיšāmartîsha-MAHR-tee
I
אֶֽתʾetet
have
כָּלkālkahl

אֲשֶׁ֤רʾăšeruh-SHER
all
לָזֶה֙lāzehla-ZEH
that
this
hath
in
the
בַּמִּדְבָּ֔רbammidbārba-meed-BAHR
wilderness,

missed
וְלֹֽאwĕlōʾveh-LOH
was
נִפְקַ֥דnipqadneef-KAHD
all
of
מִכָּלmikkālmee-KAHL
that
nothing
אֲשֶׁרʾăšeruh-SHER
that
ל֖וֹloh
so
requited
hath
he
and
him:
unto
מְא֑וּמָהmĕʾûmâmeh-OO-ma
me
evil
וַיָּֽשֶׁבwayyāšebva-YA-shev
for
לִ֥יlee
good.
רָעָ֖הrāʿâra-AH
תַּ֥חַתtaḥatTA-haht
טוֹבָֽה׃ṭôbâtoh-VA

Cross Reference

નીતિવચનો 17:13
જે કોઇ ભલાઇનો બદલો ભૂંડાઇથી વાળે છે, તેના ઘરમાંથી ભૂંડાઇ દૂર થશે નહિ.

1 પિતરનો પત્ર 3:17
ખરાબ કામ કરી અને સહન કરવું એના કરતાં સારું કામ કરી અને સહન કરવું તે વધારે સારું છે. હા, જો દેવ તમે ઈચ્છતો હોય તો તે વધારે સારું છે.

1 પિતરનો પત્ર 3:9
એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો.

1 પિતરનો પત્ર 2:20
પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે.

1 થેસ્સલોનિકીઓને 5:15
એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.

એફેસીઓને પત્ર 4:31
કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ.

એફેસીઓને પત્ર 4:26
જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો.

રોમનોને પત્ર 12:21
ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.

ચર્મિયા 18:20
ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.

ગીતશાસ્ત્ર 109:3
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.

ગીતશાસ્ત્ર 38:20
ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

ગીતશાસ્ત્ર 37:8
ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે, આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.

ગીતશાસ્ત્ર 35:12
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે, તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.

અયૂબ 30:8
તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે.

1 શમુએલ 25:13
દાઉદે કહ્યું, “દરેક જણ તરવાર બાંધી લે!” બધાએ તરવાર બાંધી લીધી. દાઉદે પણ તરવાર બાંધી લીધી, અને 400 માંણસો તેની સાથે ગયા અને સામાંન સાચવવા માંટે 200 માંણસો પાછળ રહ્યા.

ઊત્પત્તિ 44:4
જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો?”