Matthew 5:34
પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે.
Matthew 5:34 in Other Translations
King James Version (KJV)
But I say unto you, Swear not at all; neither by heaven; for it is God's throne:
American Standard Version (ASV)
but I say unto you, swear not at all; neither by the heaven, for it is the throne of God;
Bible in Basic English (BBE)
But I say to you, Take no oaths at all: not by the heaven, because it is the seat of God;
Darby English Bible (DBY)
But *I* say unto you, Do not swear at all; neither by the heaven, because it is [the] throne of God;
World English Bible (WEB)
but I tell you, don't swear at all: neither by heaven, for it is the throne of God;
Young's Literal Translation (YLT)
but I -- I say to you, not to swear at all; neither by the heaven, because it is the throne of God,
| But | ἐγὼ | egō | ay-GOH |
| I | δὲ | de | thay |
| say | λέγω | legō | LAY-goh |
| unto you, | ὑμῖν | hymin | yoo-MEEN |
| Swear | μὴ | mē | may |
| not | ὀμόσαι | omosai | oh-MOH-say |
| at all; | ὅλως· | holōs | OH-lose |
| neither | μήτε | mēte | MAY-tay |
| by | ἐν | en | ane |
| τῷ | tō | toh | |
| heaven; | οὐρανῷ | ouranō | oo-ra-NOH |
| for | ὅτι | hoti | OH-tee |
| it is | θρόνος | thronos | THROH-nose |
| ἐστὶν | estin | ay-STEEN | |
| God's | τοῦ | tou | too |
| throne: | Θεοῦ | theou | thay-OO |
Cross Reference
James 5:12
મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.
Isaiah 66:1
યહોવા કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, અને પૃથ્વી મારી પાદપીઠ છે; તમે મારું ઘર ક્યાં બાંધશો? મારું નિવાસસ્થાન ક્યાં ઊભું કરશો?
Deuteronomy 23:21
“જો તમે તમાંરા દેવ યહોવાની કોઈ બાબત માંટે બાધા રાખી હોય તો તે પૂર્ણ કરાવામાં વિલંબ ન કરો, કારણ કે બાધા કે પ્રતિજ્ઞા માંટે યહોવા તમને જ જવાબદાર ગણશે.
Matthew 23:16
“ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.
Isaiah 57:15
જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.
Ecclesiastes 9:2
બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.