Matthew 15:1
પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું.
Matthew 15:1 in Other Translations
King James Version (KJV)
Then came to Jesus scribes and Pharisees, which were of Jerusalem, saying,
American Standard Version (ASV)
Then there come to Jesus from Jerusalem Pharisees and scribes, saying,
Bible in Basic English (BBE)
Then there came to Jesus from Jerusalem Pharisees and scribes, saying,
Darby English Bible (DBY)
Then the scribes and Pharisees from Jerusalem come up to Jesus, saying,
World English Bible (WEB)
Then Pharisees and scribes came to Jesus from Jerusalem, saying,
Young's Literal Translation (YLT)
Then come unto Jesus do they from Jerusalem -- scribes and Pharisees -- saying,
| Then | Τότε | tote | TOH-tay |
| came | προσέρχονται | proserchontai | prose-ARE-hone-tay |
| τῷ | tō | toh | |
| to Jesus | Ἰησοῦ | iēsou | ee-ay-SOO |
| scribes | οἱ | hoi | oo |
| and | ἀπὸ | apo | ah-POH |
| Pharisees, | Ἱεροσολύμων | hierosolymōn | ee-ay-rose-oh-LYOO-mone |
| which | γραμματεῖς | grammateis | grahm-ma-TEES |
| were of | καὶ | kai | kay |
| Jerusalem, | Φαρισαῖοι | pharisaioi | fa-ree-SAY-oo |
| saying, | λέγοντες | legontes | LAY-gone-tase |
Cross Reference
Matthew 5:20
હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
Matthew 23:2
“યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉ5દેશ તમને સમજાવવાનો અધિકાર છે.
Matthew 23:15
“ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!
Mark 3:22
યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, ‘તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.’
Mark 7:1
કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા.
Luke 5:17
એક વખત ઈસુ ઉપદેશ આપતો હતો ત્યારે કેટલાક ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં આવીને બેઠા. તે બધા ગાલીલ, યહૂદિયા અને યરૂશાલેમના હતા. ઈસુ પાસે રોગીઓને સાજા કરવા પ્રભુનું પરાક્રમ હતું.
Luke 5:21
ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?”
Luke 5:30
તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?”
Acts 23:9
આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”