Psalm 37:33
પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ. ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
Psalm 37:33 in Other Translations
King James Version (KJV)
The LORD will not leave him in his hand, nor condemn him when he is judged.
American Standard Version (ASV)
Jehovah will not leave him in his hand, Nor condemn him when he is judged.
Bible in Basic English (BBE)
The Lord will not give him into their hands, or be against him when he is judged.
Darby English Bible (DBY)
Jehovah will not leave him in his hand, nor condemn him when he is judged.
Webster's Bible (WBT)
The LORD will not leave him in his hand, nor condemn him when he is judged.
World English Bible (WEB)
Yahweh will not leave him in his hand, Nor condemn him when he is judged.
Young's Literal Translation (YLT)
Jehovah doth not leave him in his hand, Nor condemn him in his being judged.
| The Lord | יְ֭הוָה | yĕhwâ | YEH-va |
| will not | לֹא | lōʾ | loh |
| leave | יַעַזְבֶ֣נּוּ | yaʿazbennû | ya-az-VEH-noo |
| hand, his in him | בְיָד֑וֹ | bĕyādô | veh-ya-DOH |
| nor | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
| condemn | יַ֝רְשִׁיעֶ֗נּוּ | yaršîʿennû | YAHR-shee-EH-noo |
| him when he is judged. | בְּהִשָּׁפְטֽוֹ׃ | bĕhiššopṭô | beh-hee-shofe-TOH |
Cross Reference
ગીતશાસ્ત્ર 109:31
કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે; અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે; તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.
2 પિતરનો પત્ર 2:9
હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે.
રોમનોને પત્ર 8:1
તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી.
1 શમુએલ 23:26
શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.
ગીતશાસ્ત્ર 31:7
યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ તમે મારું સઘળું દુ:ખ જોયું છે, મારા આત્માની વ્યથા નિહાળી છે.
ગીતશાસ્ત્ર 124:6
યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
રોમનોને પત્ર 8:33
દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે.
2 તિમોથીને 4:17
પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો.