2 Peter 2:20 Image in Gujarati
તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે.
તેલોકોનેજગતનીઅનિષ્ટબાબતોથીમુક્તરાખવામાંઆવ્યાહતા.તેઓનેઆપણાપ્રભુઅનેતારનારઈસુખ્રિસ્તનાજ્ઞાનવડેમુક્તરાખવામાંઆવ્યાહતા.પરંતુજોતેલોકોફરીપાછાતેદુષ્કર્મોતરફવળે,અનેતેઓતેનાંઆધિપત્યનીચેઆવીજાય,તોપહેલાહતાંતેકરતાંપણતેઓનીદશાબૂરીછે.
2 Peter 2:20 Picture in Gujarati