John 6:6
(ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
John 6:6 in Other Translations
King James Version (KJV)
And this he said to prove him: for he himself knew what he would do.
American Standard Version (ASV)
And this he said to prove him: for he himself knew what he would do.
Bible in Basic English (BBE)
This he said, testing him: for he had no doubt what he himself would do.
Darby English Bible (DBY)
But this he said trying him, for he knew what he was going to do.
World English Bible (WEB)
This he said to test him, for he himself knew what he would do.
Young's Literal Translation (YLT)
and this he said, trying him, for he himself had known what he was about to do.
| And | τοῦτο | touto | TOO-toh |
| this | δὲ | de | thay |
| he said | ἔλεγεν | elegen | A-lay-gane |
| to prove | πειράζων | peirazōn | pee-RA-zone |
| him: | αὐτόν· | auton | af-TONE |
| for | αὐτὸς | autos | af-TOSE |
| he himself | γὰρ | gar | gahr |
| knew | ᾔδει | ēdei | A-thee |
| what | τί | ti | tee |
| he would | ἔμελλεν | emellen | A-male-lane |
| do. | ποιεῖν | poiein | poo-EEN |
Cross Reference
Genesis 22:1
આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!”ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
Deuteronomy 8:2
યાદ રાખો કે તમને નમ્ર બનાવવા, તમાંરી કસોટી કરવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ, એ જાણવા માંટે તમાંરા દેવ યહોવાએ આ ચાળીસ વર્ષ સુધી તમને રણમાં ઠેર ઠેર ફેરવ્યા.
Deuteronomy 8:16
અને તમાંરા પિતૃઓએ કદીય જોયું ન્હોતું એવું માંન્ના તમને અરણ્યમાં ખાવા આપ્યું; આમ તમાંરી કસોટી કરીને તમાંરું અભિમાંન ઉતારીને અંતે તો તમાંરું ભલું જ કર્યું.
Deuteronomy 13:3
તો પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટાનું સાંભળશો નહિ, તમાંરા દેવ યહોવા તમાંરી કસોટી કરીને એ જાણવા ઈચ્છે છે કે, તમે તેમના પર મન અને શ્રદ્ધાથી પ્રેમભાવ રાખો છો કે કેમ,
Deuteronomy 33:8
ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું, “હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે, તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે. માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી, અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.
2 Chronicles 32:31
બાબિલના સત્તાવાળાઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા મોકલેલા દૂતોની બાબતમાં જ દેવે તેનો ત્યાગ કર્યો હતો, પણ તે ફકત તેની પરીક્ષા કરવા અને તેના મનમાં શું છે તે જાણવા માટે જ.