John 19:24
તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું:“તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા. અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” ગીતશાસ્ત્ર 22:18 તેથી સૈનિકોએ આ કર્યુ.
They said | εἶπον | eipon | EE-pone |
therefore | οὖν | oun | oon |
among | πρὸς | pros | prose |
themselves, | ἀλλήλους | allēlous | al-LAY-loos |
not us Let | Μὴ | mē | may |
rend | σχίσωμεν | schisōmen | SKEE-soh-mane |
it, | αὐτόν | auton | af-TONE |
but | ἀλλὰ | alla | al-LA |
lots cast | λάχωμεν | lachōmen | LA-hoh-mane |
for | περὶ | peri | pay-REE |
it, | αὐτοῦ | autou | af-TOO |
whose | τίνος | tinos | TEE-nose |
be: shall it | ἔσται· | estai | A-stay |
that | ἵνα | hina | EE-na |
the | ἡ | hē | ay |
scripture | γραφὴ | graphē | gra-FAY |
might be fulfilled, | πληρωθῇ | plērōthē | play-roh-THAY |
ἡ | hē | ay | |
which saith, | λέγουσα· | legousa | LAY-goo-sa |
They parted | Διεμερίσαντο | diemerisanto | thee-ay-may-REE-sahn-toh |
my | τὰ | ta | ta |
ἱμάτιά | himatia | ee-MA-tee-AH | |
among raiment | μου | mou | moo |
them, | ἑαυτοῖς | heautois | ay-af-TOOS |
and | καὶ | kai | kay |
for | ἐπὶ | epi | ay-PEE |
my | τὸν | ton | tone |
ἱματισμόν | himatismon | ee-ma-tee-SMONE | |
vesture they did | μου | mou | moo |
cast | ἔβαλον | ebalon | A-va-lone |
lots. | κλῆρον | klēron | KLAY-rone |
things These | Οἱ | hoi | oo |
μὲν | men | mane | |
therefore | οὖν | oun | oon |
the | στρατιῶται | stratiōtai | stra-tee-OH-tay |
soldiers | ταῦτα | tauta | TAF-ta |
did. | ἐποίησαν | epoiēsan | ay-POO-ay-sahn |
Cross Reference
Psalm 22:18
તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
John 19:28
પાછળથી, ઈસુએ જાણ્યું કે હવે બધુંજ પૂરું થઈ ગયું છે તેથી શાસ્ત્રવચન પ્રમાણે પૂર્ણ કરવા તેણે કહ્યું, “હું તરસ્યો છું.”
John 19:36
આ બાબતો બની તેથી કરીને શાસ્ત્રવચન પૂર્ણ થયું છે. “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.”
Isaiah 10:7
“તેનો પોતાનો વિચાર તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે, અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે.
John 10:35
આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે Њ તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે.
John 12:38
તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે? પ્રભુની સત્તા કોણે જોઈ છે?” યશાયા 53:1
Acts 13:27
યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા!