Job 11:4
કારણકે તું કહે છ કે, ‘હું જે કહું છું તે સાચું છે. હું દેવની નજરમાં નિદોર્ષ છું.’
Job 11:4 in Other Translations
King James Version (KJV)
For thou hast said, My doctrine is pure, and I am clean in thine eyes.
American Standard Version (ASV)
For thou sayest, My doctrine is pure, And I am clean in thine eyes.
Bible in Basic English (BBE)
You may say, My way is clean, and I am free from sin in your eyes.
Darby English Bible (DBY)
For thou sayest, My doctrine is pure, and I am clean in thine eyes.
Webster's Bible (WBT)
For thou hast said, My doctrine is pure, and I am clean in thy eyes.
World English Bible (WEB)
For you say, 'My doctrine is pure, I am clean in your eyes.'
Young's Literal Translation (YLT)
And thou sayest, `Pure `is' my discourse, And clean I have been in Thine eyes.'
| For thou hast said, | וַ֭תֹּאמֶר | wattōʾmer | VA-toh-mer |
| My doctrine | זַ֣ךְ | zak | zahk |
| pure, is | לִקְחִ֑י | liqḥî | leek-HEE |
| and I am | וּ֝בַ֗ר | ûbar | OO-VAHR |
| clean | הָיִ֥יתִי | hāyîtî | ha-YEE-tee |
| in thine eyes. | בְעֵינֶֽיךָ׃ | bĕʿênêkā | veh-ay-NAY-ha |
Cross Reference
Job 10:7
તમે સારી રીતે જાણો છો કે હું નિદોર્ષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.
Job 6:10
અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે, મને એક વાતની ખુશી થશે, કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.
Job 6:29
આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો, આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી.
Job 7:20
દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય, કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું? તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે? જેથી હું બોજારૂપ થઇ ગયો છું?
Job 9:2
“હા, હું જાણું છું કે તું સાચું બોલે છે. પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે?
Job 14:4
અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.
Job 34:5
કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિદોર્ષ છું અને દેવ મારી સાથે ન્યાયી નથી.
Job 35:2
“અયૂબ, તું દેવને પૂછ, ‘જો કોઇ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો તેને શું ફાયદો થાય? જો મે પાપ ન કર્યા હોત તો મને વધારે ફાયદો થાત?’
1 Peter 3:15
પરંતુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા હ્રદયમાં પવિત્ર માનો. તમારી આશા માટે સંદેહ કરે તેને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો.