Hebrews 9:1 in Gujarati

Gujarati Gujarati Bible Hebrews Hebrews 9 Hebrews 9:1

Hebrews 9:1
જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી.

Hebrews 9Hebrews 9:2

Hebrews 9:1 in Other Translations

King James Version (KJV)
Then verily the first covenant had also ordinances of divine service, and a worldly sanctuary.

American Standard Version (ASV)
Now even a first `covenant' had ordinances of divine service, and its sanctuary, `a sanctuary' of this world.

Bible in Basic English (BBE)
Now the first agreement had its rules of worship, and a holy order.

Darby English Bible (DBY)
The first therefore also indeed had ordinances of service, and the sanctuary, a worldly one.

World English Bible (WEB)
Now indeed even the first{TR adds "tabernacle"} covenant had ordinances of divine service, and an earthly sanctuary.

Young's Literal Translation (YLT)
It had, indeed, then (even the first tabernacle) ordinances of service, also a worldly sanctuary,


εἶχένeichenEE-HANE
Then
μὲνmenmane
verily
οὖνounoon
the
καὶkaikay
first
had
ay
covenant
πρώτηprōtēPROH-tay
also
σκηνήskēnēskay-NAY
ordinances
service,
divine
δικαιώματαdikaiōmatathee-kay-OH-ma-ta
of
λατρείαςlatreiasla-TREE-as
τόtotoh
and
a
τεtetay
worldly
ἅγιονhagionA-gee-one
κοσμικόνkosmikonkoh-smee-KONE

Cross Reference

Exodus 25:8
“અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું.

Hebrews 9:10
આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.

Hebrews 8:2
આપણા પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં ખરા મંડપમાં સેવા કરી રહ્યા છે. જે પવિત્રસ્થાનને દેવે સ્થાપિત કર્યુ છે, નહિ કે લોકોએ.

Hebrews 8:13
દેવ આને નવો કરાર કહે છે, તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો. અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે.

Hebrews 8:7
જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત.

Colossians 2:8
જે અર્થહીન હોય તેવા વ્યર્થ ખ્યાલો કે શબ્દો વડે કોઈ વ્યક્તિ તમને દોરે નહિ તે અંગે સાવધ રહો. તેવા ખ્યાલો ખ્રિસ્ત તરફથી નહિ, પરંતુ લોકો તરફથી આવતા હોય છે.

Luke 1:6
ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.

Ezekiel 43:11
જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માગોર્, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે.

Numbers 9:12
એમાંનું કશું સવાર સુધી રહેવા દેવું નહિ, તેમજ એ બલિના પશુનું કોઈ હાડકું ભાંગવું પણ નહિ. તેમણે એ પાસ્ખાને લગતા બધા નિયમો અને વિધિઓનું પાલન કરવું.

Leviticus 22:9
“તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ માંરા નિયમોનું પાલન કરવું: નહિ તો તેમને પાપ લાગશે, અને માંરા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું.

Leviticus 18:30
માંટે ફરમાંનનું પાલન ચોકસાઈ પૂર્વક કરજો, તમાંરા પહેલાના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમાંરી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમાંરો દેવ યહોવા છું.”

Leviticus 18:3
માંટે તમાંરે લોકોએ પહેલા તમે જયાં રહેતા હતા, તે મિસરના અથવા હું તમને લઈ જાઉ છું તે કનાન દેશના લોકોની જેમ વર્તવુ નહિ, તમાંરે તેમના રિવાજો પાળવા નહિ.