Psalm 140:12
મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે, અને ગરીબોનો હક જાળવશે.
Psalm 140:12 in Other Translations
King James Version (KJV)
I know that the LORD will maintain the cause of the afflicted, and the right of the poor.
American Standard Version (ASV)
I know that Jehovah will maintain the cause of the afflicted, And justice for the needy.
Bible in Basic English (BBE)
I am certain that the Lord will take care of the cause of the poor, and of the rights of those who are troubled.
Darby English Bible (DBY)
I know that Jehovah will maintain the cause of the afflicted one, the right of the needy.
World English Bible (WEB)
I know that Yahweh will maintain the cause of the afflicted, And justice for the needy.
Young's Literal Translation (YLT)
I have known that Jehovah doth execute The judgment of the afflicted, The judgment of the needy.
| I know | יָדַ֗עְתִּ | yādaʿti | ya-DA-tee |
| that | כִּֽי | kî | kee |
| the Lord | יַעֲשֶׂ֣ה | yaʿăśe | ya-uh-SEH |
| maintain will | יְ֭הוָה | yĕhwâ | YEH-va |
| the cause | דִּ֣ין | dîn | deen |
| afflicted, the of | עָנִ֑י | ʿānî | ah-NEE |
| and the right | מִ֝שְׁפַּ֗ט | mišpaṭ | MEESH-PAHT |
| of the poor. | אֶבְיֹנִֽים׃ | ʾebyōnîm | ev-yoh-NEEM |
Cross Reference
ગીતશાસ્ત્ર 9:4
અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
1 રાજઓ 8:49
તો તમે સ્વર્ગમાં તમાંરા નિવાસમાંથી જો જો અને તેમની વિનવણી સાંભળજો; તેઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તજો.
1 રાજઓ 8:45
તો તમાંરે સ્વર્ગમાં તેઓની પ્રાર્થના સાંભળજો અને તેમને મદદ કરજો.
માથ્થી 11:5
આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે.
ચર્મિયા 22:16
ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી, તેથી તે બધી વાતે સુખી હતો. આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે. આ યહોવાના વચન છે.
યશાયા 11:4
પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે.
નીતિવચનો 23:10
અસલની હદના પથ્થરો ખસેડીશ નહિં, અને અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
નીતિવચનો 22:22
ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.
ગીતશાસ્ત્ર 102:17
ખીની પ્રાર્થનાઓ સાંભળશે; અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
ગીતશાસ્ત્ર 72:12
કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
ગીતશાસ્ત્ર 72:4
તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે; અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
ગીતશાસ્ત્ર 35:10
મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે, “હે યહોવા, તમારા જેવું કોણ છે? જે લાચારને બળવાનથી બચાવે છે, અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
ગીતશાસ્ત્ર 22:24
તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
ગીતશાસ્ત્ર 10:17
હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો. અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.