ગીતશાસ્ત્ર 137:9 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 137 ગીતશાસ્ત્ર 137:9

Psalm 137:9
હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે; તે ધન્ય કહેવાશે.

Psalm 137:8Psalm 137

Psalm 137:9 in Other Translations

King James Version (KJV)
Happy shall he be, that taketh and dasheth thy little ones against the stones.

American Standard Version (ASV)
Happy shall he be, that taketh and dasheth thy little ones Against the rock. Psalm 138 A `Psalm' of David.

Bible in Basic English (BBE)
Happy is the man who takes your little ones, crushing them against the rocks.

Darby English Bible (DBY)
Happy he that taketh and dasheth thy little ones against the rock.

World English Bible (WEB)
Happy shall he be, Who takes and dashes your little ones against the rock.

Young's Literal Translation (YLT)
O the happiness of him who doth seize, And hath dashed thy sucklings on the rock!

Happy
אַשְׁרֵ֤י׀ʾašrêash-RAY
shall
he
be,
that
taketh
שֶׁיֹּאחֵ֓זšeyyōʾḥēzsheh-yoh-HAZE
dasheth
and
וְנִפֵּ֬ץwĕnippēṣveh-nee-PAYTS

אֶֽתʾetet
thy
little
ones
עֹ֝לָלַ֗יִךְʿōlālayikOH-la-LA-yeek
against
אֶלʾelel
the
stones.
הַסָּֽלַע׃hassālaʿha-SA-la

Cross Reference

યશાયા 13:16
તેમનાં બાળકોને તેમનાં દેખતાં પછાડીને મારી નાખવામાં આવશે, તેમનાં ઘરો લૂંટી લેવામાં આવશે, અને તેમની સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવશે.

2 રાજઓ 8:12
હઝાએલે પૂછયું, “સાહેબ, કેમ રડો છો?”એલિશાએ કહ્યું, “કારણ તમે ઇસ્રાએલીઓને જે જે નુકસાન કરવાના છો તેની મને ખબર છે: તમે તેમના કિલ્લાઓ બાળી મૂકશો, તેમના ચુનંદા યોદ્ધાઓની હત્યા કરશો, તેમનાં બાળકોને ભોંય પર પછાડશો, અને તેમની સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખશો.”

હોશિયા 13:16
સમરૂને દેવની વિરૂદ્ધ બંડ કર્યું છે; માટે તેણે તેના અપરાધના ફળ ભોગવવા પડશે. તેના ઉપર આક્રમણ કરનાર સૈન્ય તેના લોકોનો સંહાર કરશે. તેમના બાળકોને ભોંયે પછાડીને મારી નાખવામાં આવશે અને તેમની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે. એ લોકો તરવારનો ભોગ બનશે.

હોશિયા 10:14
તારા લોકો વિરૂદ્ધ યુદ્ધ થશે અને દુશ્મનો તારા કિલ્લેબંધ નગરોનો નાશ કરશે. જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલનો વિનાશ કર્યો હતો અને માતાઓને અને તેમના બાળકોને જમીન પર પછાડીને મારી નાખ્યા હતાં તેમ થશે.

નાહૂમ 3:10
તેમ છતાં તે બંદીવાન થયું, તેણે દેશવટો ભોગવવો પડ્યો. શેરીના નાકે તેના બાળકોને માર મારીને મારી નાખવામા આવ્યાં, તેના માનવંતા માણસો ચિઠ્ઠી નાખી વહેંચાયા. અને સાંકળમાં જકડાયા.