ગીતશાસ્ત્ર 119:75 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 119 ગીતશાસ્ત્ર 119:75

Psalm 119:75
હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે. અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.

Psalm 119:74Psalm 119Psalm 119:76

Psalm 119:75 in Other Translations

King James Version (KJV)
I know, O LORD, that thy judgments are right, and that thou in faithfulness hast afflicted me.

American Standard Version (ASV)
I know, O Jehovah, that thy judgments are righteous, And that in faithfulness thou hast afflicted me.

Bible in Basic English (BBE)
I have seen, O Lord, that your decisions are right, and that in unchanging faith you have sent trouble on me.

Darby English Bible (DBY)
I know, Jehovah, that thy Judgments are righteousness, and that in faithfulness thou hast afflicted me.

World English Bible (WEB)
Yahweh, I know that your judgments are righteous, That in faithfulness you have afflicted me.

Young's Literal Translation (YLT)
I have known, O Jehovah, That righteous `are' Thy judgments, And `in' faithfulness Thou hast afflicted me.

I
know,
יָדַ֣עְתִּיyādaʿtîya-DA-tee
O
Lord,
יְ֭הוָהyĕhwâYEH-va
that
כִּיkee
thy
judgments
צֶ֣דֶקṣedeqTSEH-dek
right,
are
מִשְׁפָּטֶ֑יךָmišpāṭêkāmeesh-pa-TAY-ha
and
that
thou
in
faithfulness
וֶ֝אֱמוּנָ֗הweʾĕmûnâVEH-ay-moo-NA
hast
afflicted
עִנִּיתָֽנִי׃ʿinnîtānîee-nee-TA-nee

Cross Reference

પ્રકટીકરણ 3:19
“હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.

હિબ્રૂઓને પત્ર 12:10
પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ.

રોમનોને પત્ર 3:4
ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:“તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” ગીતશાસ્ત્ર 51:4

ચર્મિયા 12:1
હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? બદમાશો કેમ નિરાંતે જીવે છે?

ગીતશાસ્ત્ર 119:160
તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે; અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.

ગીતશાસ્ત્ર 119:128
તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું ; અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

ગીતશાસ્ત્ર 119:62
હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ તમારો આભાર માનીશ.

ગીતશાસ્ત્ર 119:7
તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ; ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.

ગીતશાસ્ત્ર 89:30
જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે.

ગીતશાસ્ત્ર 25:10
જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

અયૂબ 34:23
દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી. દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી.

પુનર્નિયમ 32:4
યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે, તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે. તે સર્વદા વિશ્વાસપાત્ર છે! તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.

ઊત્પત્તિ 18:25
દુષ્ટોની સાથે સારા માંણસોને પણ માંરી નાખશો? એ તો તમને ના શોભે! તો તો સારા માંણસોની દશા પણ દુષ્ટોના જેવી જ થાય! એ તમને શોભે નહિ. હું જાણું છું આખી પૃથ્વીનો ન્યાય કરનાર સાચો ન્યાય કરશે.”