ગીતશાસ્ત્ર 119:134 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 119 ગીતશાસ્ત્ર 119:134

Psalm 119:134
જુલમી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.

Psalm 119:133Psalm 119Psalm 119:135

Psalm 119:134 in Other Translations

King James Version (KJV)
Deliver me from the oppression of man: so will I keep thy precepts.

American Standard Version (ASV)
Redeem me from the oppression of man: So will I observe thy precepts.

Bible in Basic English (BBE)
Make me free from the cruel rule of man; then I will keep your orders.

Darby English Bible (DBY)
Deliver me from the oppression of man; and I will keep thy precepts.

World English Bible (WEB)
Redeem me from the oppression of man, So I will observe your precepts.

Young's Literal Translation (YLT)
Ransom me from the oppression of man, And I observe Thy precepts,

Deliver
פְּ֭דֵנִיpĕdēnîPEH-day-nee
me
from
the
oppression
מֵעֹ֣שֶׁקmēʿōšeqmay-OH-shek
man:
of
אָדָ֑םʾādāmah-DAHM
so
will
I
keep
וְ֝אֶשְׁמְרָ֗הwĕʾešmĕrâVEH-esh-meh-RA
thy
precepts.
פִּקּוּדֶֽיךָ׃piqqûdêkāpee-koo-DAY-ha

Cross Reference

ગીતશાસ્ત્ર 56:1
હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.

ગીતશાસ્ત્ર 119:122
તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો. ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.

હઝકિયેલ 11:17
તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ.

લૂક 1:74
દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.

ગીતશાસ્ત્ર 56:13
કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.

ગીતશાસ્ત્ર 105:43
તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઇ આવ્યાં.

ગીતશાસ્ત્ર 142:6
ખી છું; જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.

હઝકિયેલ 36:24
દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 9:31
ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.