Psalm 114:1
જ્યારે ઇસ્રાએલીઓ વષોર્ પૂવેર્ મિસરમાંથી નીકળ્યા, તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
Psalm 114:1 in Other Translations
King James Version (KJV)
When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language;
American Standard Version (ASV)
When Israel went forth out of Egypt, The house of Jacob from a people of strange language;
Bible in Basic English (BBE)
When Israel came out of Egypt, the children of Jacob from a people whose language was strange to them;
Darby English Bible (DBY)
When Israel went out of Egypt, the house of Jacob from a people of strange language,
World English Bible (WEB)
When Israel went forth out of Egypt, The house of Jacob from a people of foreign language;
Young's Literal Translation (YLT)
In the going out of Israel from Egypt, The house of Jacob from a strange people,
| When Israel | בְּצֵ֣את | bĕṣēt | beh-TSATE |
| went out | יִ֭שְׂרָאֵל | yiśrāʾēl | YEES-ra-ale |
| of Egypt, | מִמִּצְרָ֑יִם | mimmiṣrāyim | mee-meets-RA-yeem |
| the house | בֵּ֥ית | bêt | bate |
| Jacob of | יַ֝עֲקֹ֗ב | yaʿăqōb | YA-uh-KOVE |
| from a people | מֵעַ֥ם | mēʿam | may-AM |
| of strange language; | לֹעֵֽז׃ | lōʿēz | loh-AZE |
Cross Reference
નિર્ગમન 13:3
મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ.
ગીતશાસ્ત્ર 81:5
જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં ત્યારે દેવે યૂસફસાથે કરાર કર્યો; જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
ઊત્પત્તિ 42:23
તે લોકો જાણતા નહોતા કે, યૂસફ તેમની વાત સમજે છે; કારણ કે, તેમની વચ્ચે દુભાષિયો હતો.
નિર્ગમન 12:41
અને 430 વર્ષ પૂરાં થતાં જ તે જ દિવસે યહોવાના લોકોની બધી ટુકડીઓ મિસર દેશમાંથી ચાલી નીકળી.
નિર્ગમન 20:2
“હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:
પુનર્નિયમ 16:1
“આબીબના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.
પુનર્નિયમ 26:8
અને તેણેે પરચાઓ તથા અદ્ભૂત કૃત્યો કર્યા, કે જે મિસરવાસીઓના મનમાં ખૂબ ભય લાવ્યાં,અને તેના પ્રચંડ બાહુબળથી તે આપણને મિસર માંથી બહાર લાવ્યા.
યશાયા 11:16
યહોવાના લોકો ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો જ માર્ગ એ લોકોના જેઓ આશ્શૂરમાં બાકી રહેલા હશે તેમને માટે પણ નિર્માણ થશે.