ગીતશાસ્ત્ર 106:40 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 106 ગીતશાસ્ત્ર 106:40

Psalm 106:40
તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો; અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.

Psalm 106:39Psalm 106Psalm 106:41

Psalm 106:40 in Other Translations

King James Version (KJV)
Therefore was the wrath of the LORD kindled against his people, insomuch that he abhorred his own inheritance.

American Standard Version (ASV)
Therefore was the wrath of Jehovah kindled against his people, And he abhorred his inheritance.

Bible in Basic English (BBE)
Then the wrath of the Lord was burning against his people, and he was angry with his heritage.

Darby English Bible (DBY)
Then was the anger of Jehovah kindled against his people, and he abhorred his inheritance;

World English Bible (WEB)
Therefore Yahweh burned with anger against his people. He abhorred his inheritance.

Young's Literal Translation (YLT)
And the anger of Jehovah Is kindled against His people, And He doth abominate His inheritance.

Therefore
was
the
wrath
וַיִּֽחַרwayyiḥarva-YEE-hahr
of
the
Lord
אַ֣ףʾapaf
kindled
יְהוָ֣הyĕhwâyeh-VA
people,
his
against
בְּעַמּ֑וֹbĕʿammôbeh-AH-moh
insomuch
that
he
abhorred
וַ֝יְתָעֵ֗בwaytāʿēbVA-ta-AVE

אֶתʾetet
his
own
inheritance.
נַחֲלָתֽוֹ׃naḥălātôna-huh-la-TOH

Cross Reference

ન્યાયાધીશો 2:14
યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ,

પુનર્નિયમ 9:29
આખરે તો, તેઓ તમાંરા લોકો છે, તેઓ તમાંરી મિલકત છે, તેઓ તમાંરી વિશિષ્ટ માંલિકીની છે અને તમે તમાંરી મહાન શકિત વાપરી તમે તેમને મિસરમાંથી બહાર લાવ્યા છો.

પુનર્નિયમ 32:19
આ જોઇને યહોવા રોષે ભરાયા, તેનાં પુત્રો અને પુત્રીઓએ તેને ગુસ્સે કર્યા.

ઝખાર્યા 11:8
એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા.

યર્મિયાનો વિલાપ 2:7
યહોવાએ પોતાની વેદીને નકારી અને તેણે પોતાના પવિત્ર સ્થાન ને જતું કર્યું છે; તેણે દુશ્મનના હાથે તેણીના મહેલની દીવાલોનો નાશ કરાવ્યો. પહેલા અમે યહોવાના મંદિરમાં ઉત્સવના પોકારો કરતા હતા; હવે ત્યાં દુશ્મનો કોલાહલ મચાવે છે.

ગીતશાસ્ત્ર 78:59
જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.

ગીતશાસ્ત્ર 74:1
હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?

ન હેમ્યા 9:27
માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા, જેઓએ તેમને ત્રાસ આપ્યો. તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો, ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું; અને મહાન દયાળુ હોવાથી તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.

ન્યાયાધીશો 3:8
આથી ઈસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો અને તેણે તેમને અરામ-નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના દ્વારા હરાવ્યા, અને આઠ વર્ષ સુધી તેઓએ તેની ગુલામી કરી.

ન્યાયાધીશો 2:20
આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી.

લેવીય 20:23
તમાંરે ત્યાંના લોકોના રિવાજો પાળવા નહિ. એ બધા કૂકર્મો કરવા બદલ હું તેમને ધિક્કારું છું અને તે સૌને તમાંરી આગળથી હાંકી કાઢીશ.