નીતિવચનો 28:26 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 28 નીતિવચનો 28:26

Proverbs 28:26
જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઇ ડહાપણથી વતેર્ છે તેનો બચાવ થશે.

Proverbs 28:25Proverbs 28Proverbs 28:27

Proverbs 28:26 in Other Translations

King James Version (KJV)
He that trusteth in his own heart is a fool: but whoso walketh wisely, he shall be delivered.

American Standard Version (ASV)
He that trusteth in his own heart is a fool; But whoso walketh wisely, he shall be delivered.

Bible in Basic English (BBE)
He whose faith is in himself is foolish; but everyone walking wisely will be kept safe.

Darby English Bible (DBY)
He that confideth in his own heart is a fool; but whoso walketh wisely, he shall be delivered.

World English Bible (WEB)
One who trusts in himself is a fool; But one who walks in wisdom, he is kept safe.

Young's Literal Translation (YLT)
Whoso is trusting in his heart is a fool, And whoso is walking in wisdom is delivered.

He
בּוֹטֵ֣חַbôṭēaḥboh-TAY-ak
that
trusteth
בְּ֭לִבּוֹbĕlibbôBEH-lee-boh
in
his
own
heart
ה֣וּאhûʾhoo
fool:
a
is
כְסִ֑ילkĕsîlheh-SEEL
but
whoso
walketh
וְהוֹלֵ֥ךְwĕhôlēkveh-hoh-LAKE
wisely,
בְּ֝חָכְמָ֗הbĕḥokmâBEH-hoke-MA
he
ה֣וּאhûʾhoo
shall
be
delivered.
יִמָּלֵֽט׃yimmālēṭyee-ma-LATE

Cross Reference

નીતિવચનો 3:5
તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

યાકૂબનો 3:13
તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.

અયૂબ 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”

યાકૂબનો 1:5
પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે.

રોમનોને પત્ર 8:7
આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી.

માર્ક 14:27
પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:‘હું પાળકને મારી નાખીશ, અને ઘેટાંઓ નાસી જશે.’ ઝખાર્યા 13:7

માર્ક 7:21
આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન,

ચર્મિયા 17:9
માણસના મન જેવું કઇં કપટી નથી; તે એવું તો કુટિલ છે કે તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.

2 રાજઓ 8:13
હઝાએલ બોલ્યો, “પણ આ સેવક તે શી વિસાતમાં? હું તો એક કૂતરો માત્ર છું, એવું મોટુ કામ શી રીતે કરી શકું?”એલિશાએ કહ્યું, “તું અરામનો રાજા થવાનો છે તે યહોવાએ મને બતાવ્યું છે.”

2 તિમોથીને 3:15
તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્રતને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે.