Proverbs 13:6
સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,
Proverbs 13:6 in Other Translations
King James Version (KJV)
Righteousness keepeth him that is upright in the way: but wickedness overthroweth the sinner.
American Standard Version (ASV)
Righteousness guardeth him that is upright in the way; But wickedness overthroweth the sinner.
Bible in Basic English (BBE)
Righteousness keeps safe him whose way is without error, but evil-doers are overturned by sin.
Darby English Bible (DBY)
Righteousness preserveth him that is perfect in the way; but wickedness overthroweth the sinner.
World English Bible (WEB)
Righteousness guards the way of integrity, But wickedness overthrows the sinner.
Young's Literal Translation (YLT)
Righteousness keepeth him who is perfect in the way, And wickedness overthroweth a sin offering.
| Righteousness | צְ֭דָקָה | ṣĕdāqâ | TSEH-da-ka |
| keepeth | תִּצֹּ֣ר | tiṣṣōr | tee-TSORE |
| him that is upright | תָּם | tām | tahm |
| way: the in | דָּ֑רֶךְ | dārek | DA-rek |
| but wickedness | וְ֝רִשְׁעָ֗ה | wĕrišʿâ | VEH-reesh-AH |
| overthroweth | תְּסַלֵּ֥ף | tĕsallēp | teh-sa-LAFE |
| the sinner. | חַטָּֽאת׃ | ḥaṭṭāt | ha-TAHT |
Cross Reference
નીતિવચનો 11:3
પ્રામાણિક માણસની વિશ્વસનીયતા તેને દોરેે છે, પણ ધોખેબાજની વક્રતા તેના દુષ્ટ ઇરાદાને છુપાવે છે.
નીતિવચનો 11:5
પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.
2 કાળવ્રત્તાંત 28:23
દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.
ગીતશાસ્ત્ર 15:2
જે સાધુશીલતા પાળે છે, જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
ગીતશાસ્ત્ર 25:21
મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો. કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 26:1
હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું. મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી. મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિદોર્ષ જાહેર કરો.
ગીતશાસ્ત્ર 140:11
જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ, તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
નીતિવચનો 5:22
દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે.
નીતિવચનો 21:12
ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે અને તેમના દુષ્ટમાગોર્ના પરિણામો પાસે તેમને મોકલી આપે છે.