નીતિવચનો 10:4 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 10 નીતિવચનો 10:4

Proverbs 10:4
આળસુ હાથ ગરીબી લાવે છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.

Proverbs 10:3Proverbs 10Proverbs 10:5

Proverbs 10:4 in Other Translations

King James Version (KJV)
He becometh poor that dealeth with a slack hand: but the hand of the diligent maketh rich.

American Standard Version (ASV)
He becometh poor that worketh with a slack hand; But the hand of the diligent maketh rich.

Bible in Basic English (BBE)
He who is slow in his work becomes poor, but the hand of the ready worker gets in wealth.

Darby English Bible (DBY)
He cometh to want that dealeth with a slack hand; but the hand of the diligent maketh rich.

World English Bible (WEB)
He becomes poor who works with a lazy hand, But the hand of the diligent brings wealth.

Young's Literal Translation (YLT)
Poor `is' he who is working -- a slothful hand, And the hand of the diligent maketh rich.

He
becometh
poor
רָ֗אשׁrāšrahsh
that
dealeth
עֹשֶׂ֥הʿōśeoh-SEH
with
a
slack
כַףkaphahf
hand:
רְמִיָּ֑הrĕmiyyâreh-mee-YA
but
the
hand
וְיַ֖דwĕyadveh-YAHD
of
the
diligent
חָרוּצִ֣יםḥārûṣîmha-roo-TSEEM
maketh
rich.
תַּעֲשִֽׁיר׃taʿăšîrta-uh-SHEER

Cross Reference

નીતિવચનો 21:5
વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળિ વ્યકિત નિર્ધન બને છે.

નીતિવચનો 20:4
આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

નીતિવચનો 13:4
આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

નીતિવચનો 19:15
આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ વ્યકિતને ભૂખ વેઠવી પડે છે.

નીતિવચનો 12:24
ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે; પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.

નીતિવચનો 20:13
ઊંઘ સાથે પ્રીત કરશો તો તમે બધું ખોઇ બેસશો, આંખ ઊઘાડી રાખશો તો ભરપેટ ખાવા પામશો.

નીતિવચનો 19:24
આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.

નીતિવચનો 11:24
કોઇ છૂટે હાથે આપે તોય વધે છે, કોઇ વધુ પડતી કરકસર કરે તોયે કંગાળ થાય છે.

નીતિવચનો 6:6
ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.

2 પિતરનો પત્ર 1:5
કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો;

હિબ્રૂઓને પત્ર 6:11
અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો.

1 કરિંથીઓને 15:58
મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.

યોહાન 6:27
ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

સભાશિક્ષક 10:18
આળસથી છાપરું નમી પડે છે; અને આળસુ હાથ ઘરમાં છિદ્ર વાટે ચૂવા દે છે.

નીતિવચનો 24:30
હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઇને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો.