ગણના 32:23 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગણના ગણના 32 ગણના 32:23

Numbers 32:23
પરંતુ જો તમે જે કહ્યું, તે પ્રમાંણે નહિ કરો તો, તે યહોવાની વિરુદ્ધનું તમાંરું પાપ ગણાશે, અને તમાંરે તમાંરું પાપ અચૂક ભોગવવું પડશે.

Numbers 32:22Numbers 32Numbers 32:24

Numbers 32:23 in Other Translations

King James Version (KJV)
But if ye will not do so, behold, ye have sinned against the LORD: and be sure your sin will find you out.

American Standard Version (ASV)
But if ye will not do so, behold, ye have sinned against Jehovah; and be sure your sin will find you out.

Bible in Basic English (BBE)
But if you do not do this, then you are sinners against the Lord; and you may be certain that your sin will have its reward.

Darby English Bible (DBY)
But if ye do not do so, behold, ye have sinned against Jehovah, and be sure your sin will find you out.

Webster's Bible (WBT)
But if ye will not do so, behold, ye have sinned against the LORD: and be sure your sin will find you out.

World English Bible (WEB)
But if you will not do so, behold, you have sinned against Yahweh; and be sure your sin will find you out.

Young's Literal Translation (YLT)
`And if ye do not so, lo, ye have sinned against Jehovah, and know ye your sin, that it doth find you;

But
if
וְאִםwĕʾimveh-EEM
ye
will
not
לֹ֤אlōʾloh
so,
do
תַֽעֲשׂוּן֙taʿăśûnta-uh-SOON

כֵּ֔ןkēnkane
behold,
הִנֵּ֥הhinnēhee-NAY
ye
have
sinned
חֲטָאתֶ֖םḥăṭāʾtemhuh-ta-TEM
Lord:
the
against
לַֽיהוָ֑הlayhwâlai-VA
and
be
sure
וּדְעוּ֙ûdĕʿûoo-deh-OO
sin
your
חַטַּאתְכֶ֔םḥaṭṭatkemha-taht-HEM
will
find
you
out.
אֲשֶׁ֥רʾăšeruh-SHER

תִּמְצָ֖אtimṣāʾteem-TSA
אֶתְכֶֽם׃ʾetkemet-HEM

Cross Reference

ઊત્પત્તિ 44:16
યહૂદાએ કહ્યું, “હે ધણી! અમે તમને શું કહીએ? અમાંરી નિદોર્ષતા સાબિત કરવા શું બોલીએ? અમે અમાંરી જાતને કેવી રીતે નિદોર્ષ પૂરવાર કરીએ? દેવે તમાંરા સેવકનો ગુનો ઉઘાડો પાડયો છે; જુઓ, જેની પાસેથી ચાંદીનું પ્યાલું મળ્યું છે તે અને અમે સૌ તમાંરા ગુલામ છીએ.”

યશાયા 59:12
હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમને અમારા પાપોનું ભાન છે, અમારા પાપ અમે જાણીએ છીએ.

ઊત્પત્તિ 4:7
જો તું સારાં કામ કરીશ, તો માંરી નજરમાં તું યોગ્ય ઠરીશ. અને પછી હું તારો સ્વીકાર કરીશ. પરંતુ જો તું ખરાબ કામ કરીશ તો તે પાપ તારા જીવનમાં રહેશે. તારાં પાપો તને તેના વશમાં રાખવા ઈચ્છશે પરંતુ તારે તારાં પાપોને તારા પોતાના વશમાં રાખવા પડશે.”

યશાયા 3:11
પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.”

ગીતશાસ્ત્ર 140:11
જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ, તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!

1 કરિંથીઓને 4:5
તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે.

રોમનોને પત્ર 2:9
સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે.

યશાયા 59:1
જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે.

નીતિવચનો 13:21
દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.

ગીતશાસ્ત્ર 139:11
જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.

પુનર્નિયમ 28:15
“પરંતુ જો તમે તમાંરા દેવ યહોવાની આજ્ઞા નહિ પાળો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન નહિ કરો તો આ સર્વ શ્રાપો તમાંરા પર ઊતરશે.

લેવીય 26:14
“પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,