માથ્થી 7:23 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ માથ્થી માથ્થી 7 માથ્થી 7:23

Matthew 7:23
પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

Matthew 7:22Matthew 7Matthew 7:24

Matthew 7:23 in Other Translations

King James Version (KJV)
And then will I profess unto them, I never knew you: depart from me, ye that work iniquity.

American Standard Version (ASV)
And then will I profess unto them, I never knew you: depart from me, ye that work iniquity.

Bible in Basic English (BBE)
And then will I say to them, I never had knowledge of you: go from me, you workers of evil.

Darby English Bible (DBY)
and then will I avow unto them, I never knew you. Depart from me, workers of lawlessness.

World English Bible (WEB)
Then I will tell them, 'I never knew you. Depart from me, you who work iniquity.'

Young's Literal Translation (YLT)
and then I will acknowledge to them, that -- I never knew you, depart from me ye who are working lawlessness.

And
καὶkaikay
then
τότεtoteTOH-tay
will
I
profess
ὁμολογήσωhomologēsōoh-moh-loh-GAY-soh
them,
unto
αὐτοῖςautoisaf-TOOS
I

ὅτιhotiOH-tee
never
Οὐδέποτεoudepoteoo-THAY-poh-tay
knew
ἔγνωνegnōnA-gnone
you:
ὑμᾶς·hymasyoo-MAHS
depart
ἀποχωρεῖτεapochōreiteah-poh-hoh-REE-tay
from
ἀπ'apap
me,
ἐμοῦemouay-MOO

οἱhoioo
work
that
ye
ἐργαζόμενοιergazomenoiare-ga-ZOH-may-noo

τὴνtēntane
iniquity.
ἀνομίανanomianah-noh-MEE-an

Cross Reference

માથ્થી 25:41
“પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને,

ગીતશાસ્ત્ર 6:8
ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

લૂક 13:27
પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’

યોહાન 10:14
“હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું.

લૂક 13:25
જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો! પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’

માથ્થી 25:12
“પણ વરરાજાએ ઉત્તર આપ્યો, ‘હું તમને સત્ય કહું છું, હું તમને જાણતો નથી.’

ગીતશાસ્ત્ર 5:5
તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.

પ્રકટીકરણ 22:15
શહેરની બહારની બાજુ કૂતરાંઓ (દુષ્ટ લોકો) છે, તે લોકો અશુદ્ધ જાદુ કરે છે, વ્યભિચારના પાપો કરે છે. બીજા લોકોનાં ખૂન કરે છે, મૂર્તિઓની પૂજા કરે છે, અને અસત્યને ચાહે છે અને જૂઠું બોલે છે.

યોહાન 10:27
મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે.

2 તિમોથીને 2:19
પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”