Luke 9:23
ઈસુએ તે બધાને કહેવાનું ચાલુ રાખ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છતું હોય, તો તેણે પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓને ‘ના’ કહેવી અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
Luke 9:23 in Other Translations
King James Version (KJV)
And he said to them all, If any man will come after me, let him deny himself, and take up his cross daily, and follow me.
American Standard Version (ASV)
And he said unto all, If any man would come after me, let him deny himself, and take up his cross daily, and follow me.
Bible in Basic English (BBE)
And he said to them all, If any man has a desire to come after me, let him give up all, and take up his cross every day, and come after me.
Darby English Bible (DBY)
And he said to [them] all, If any one will come after me, let him deny himself and take up his cross daily and follow me;
World English Bible (WEB)
He said to all, "If anyone desires to come after me, let him deny himself, take up his cross,{TR, NU add "daily"} and follow me.
Young's Literal Translation (YLT)
And he said unto all, `If any one doth will to come after me, let him disown himself, and take up his cross daily, and follow me;
| And | Ἔλεγεν | elegen | A-lay-gane |
| he said | δὲ | de | thay |
| to | πρὸς | pros | prose |
| them all, | πάντας | pantas | PAHN-tahs |
| If | Εἴ | ei | ee |
| any | τις | tis | tees |
| man will | θέλει | thelei | THAY-lee |
| come | ὀπίσω | opisō | oh-PEE-soh |
| after | μου | mou | moo |
| me, | ἐλθεῖν, | elthein | ale-THEEN |
| deny him let | ἀπαρνησάσθω | aparnēsasthō | ah-pahr-nay-SA-sthoh |
| himself, | ἑαυτὸν | heauton | ay-af-TONE |
| and | καὶ | kai | kay |
| take up | ἀράτω | aratō | ah-RA-toh |
| his | τὸν | ton | tone |
| σταυρὸν | stauron | sta-RONE | |
| cross | αὐτοῦ | autou | af-TOO |
| daily, | καθ' | kath | kahth |
| ἡμέραν | hēmeran | ay-MAY-rahn | |
| and | καὶ | kai | kay |
| follow | ἀκολουθείτω | akoloutheitō | ah-koh-loo-THEE-toh |
| me. | μοι | moi | moo |
Cross Reference
માથ્થી 10:38
જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી.
માર્ક 8:34
પછી ઈસુએ લોકોને તેની પાસે બોલાવ્યા. તેના શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુએ કહ્યું, ‘જો કોઈ વ્યક્તિ મને અનુસરવા ઈચ્છે તો તેણે જે વસ્તુઓ તે ઈચ્છે છે તેની ‘ના’ કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસ્તંભ (પીડા) સ્વીકારવો જોઈએ જે તેને આપવામાં આવેલ છે, અને તેણે મને અનુસરવું જોઈએ.
લૂક 14:26
“જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ!
કલોસ્સીઓને પત્ર 3:5
એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.
રોમનોને પત્ર 8:13
જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
યોહાન 12:25
જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે.
તિતસનં પત્ર 2:12
તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ.
2 તિમોથીને 3:12
દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે.
માથ્થી 16:22
પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”
1 કરિંથીઓને 15:30
અને આપણું શું? શા માટે દરેક કલાકે આપણે આપણી જાતને ભયમાં મૂકીએ છીએ?