લૂક 12:52 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ લૂક લૂક 12 લૂક 12:52

Luke 12:52
કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.

Luke 12:51Luke 12Luke 12:53

Luke 12:52 in Other Translations

King James Version (KJV)
For from henceforth there shall be five in one house divided, three against two, and two against three.

American Standard Version (ASV)
for there shall be from henceforth five in one house divided, three against two, and two against three.

Bible in Basic English (BBE)
For from this time, a family of five in one house will be on opposite sides, three against two and two against three.

Darby English Bible (DBY)
for from henceforth there shall be five in one house divided; three shall be divided against two, and two against three:

World English Bible (WEB)
For from now on, there will be five in one house divided, three against two, and two against three.

Young's Literal Translation (YLT)
for there shall be henceforth five in one house divided -- three against two, and two against three;

For
ἔσονταιesontaiA-sone-tay
from
γὰρgargahr

ἀπὸapoah-POH
henceforth
τοῦtoutoo
there
shall
be
νῦνnynnyoon
five
πέντεpentePANE-tay
in
ἐνenane
one
οἴκῳoikōOO-koh
house
ἑνὶheniane-EE
divided,
διαμεμερισμένοιdiamemerismenoithee-ah-may-may-ree-SMAY-noo
three
τρεῖςtreistrees
against
ἐπὶepiay-PEE
two,
δυσὶνdysinthyoo-SEEN
and
καὶkaikay
two
δύοdyoTHYOO-oh
against
ἐπὶepiay-PEE
three.
τρισίνtrisintrees-EEN

Cross Reference

પ્રેરિતોનાં ક્રત્યો 14:1
ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 28:24
કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:43
સભા વિસર્જન થયા પછી, યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા. પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા.

યોહાન 16:2
લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે.

યોહાન 15:18
“જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે.

યોહાન 10:19
ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં.

યોહાન 9:16
કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.

યોહાન 7:41
બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ.

મીખાહ 7:5
પડોશીનો વિશ્વાસ કરશો નહિ, મિત્ર ઉપર આધાર રાખશો નહિ, તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.

ગીતશાસ્ત્ર 41:9
મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.