Luke 10:26
ઈસુએ તેને કહ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તેમાં તું શું વાંચે છે?”
Luke 10:26 in Other Translations
King James Version (KJV)
He said unto him, What is written in the law? how readest thou?
American Standard Version (ASV)
And he said unto him, What is written in the law? how readest thou?
Bible in Basic English (BBE)
And he said to him, What does the law say, in your reading of it?
Darby English Bible (DBY)
And he said to him, What is written in the law? how readest thou?
World English Bible (WEB)
He said to him, "What is written in the law? How do you read it?"
Young's Literal Translation (YLT)
And he said unto him, `In the law what hath been written? how dost thou read?'
| ὁ | ho | oh | |
| He | δὲ | de | thay |
| said | εἶπεν | eipen | EE-pane |
| unto | πρὸς | pros | prose |
| him, | αὐτόν | auton | af-TONE |
| What | Ἐν | en | ane |
| written is | τῷ | tō | toh |
| in | νόμῳ | nomō | NOH-moh |
| the | τί | ti | tee |
| law? | γέγραπται | gegraptai | GAY-gra-ptay |
| how | πῶς | pōs | pose |
| readest thou? | ἀναγινώσκεις | anaginōskeis | ah-na-gee-NOH-skees |
Cross Reference
યશાયા 8:20
આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ.
રોમનોને પત્ર 3:19
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.
રોમનોને પત્ર 4:14
દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે.
રોમનોને પત્ર 10:5
નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે. “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”
ગ લાતીઓને પત્ર 3:21
શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ.
ગ લાતીઓને પત્ર 3:12
નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”