યર્મિયાનો વિલાપ 3:58 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યર્મિયાનો વિલાપ યર્મિયાનો વિલાપ 3 યર્મિયાનો વિલાપ 3:58

Lamentations 3:58
હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે અને મારું જીવન બચાવ્યું છે.

Lamentations 3:57Lamentations 3Lamentations 3:59

Lamentations 3:58 in Other Translations

King James Version (KJV)
O LORD, thou hast pleaded the causes of my soul; thou hast redeemed my life.

American Standard Version (ASV)
O Lord, thou hast pleaded the causes of my soul; thou hast redeemed my life.

Bible in Basic English (BBE)
O Lord, you have taken up the cause of my soul, you have made my life safe.

Darby English Bible (DBY)
Lord, thou hast pleaded the cause of my soul, thou hast redeemed my life.

World English Bible (WEB)
Lord, you have pleaded the causes of my soul; you have redeemed my life.

Young's Literal Translation (YLT)
Thou hast pleaded, O Lord, the pleadings of my soul, Thou hast redeemed my life.

O
Lord,
רַ֧בְתָּrabtāRAHV-ta
thou
hast
pleaded
אֲדֹנָ֛יʾădōnāyuh-doh-NAI
the
causes
רִיבֵ֥יrîbêree-VAY
soul;
my
of
נַפְשִׁ֖יnapšînahf-SHEE
thou
hast
redeemed
גָּאַ֥לְתָּgāʾaltāɡa-AL-ta
my
life.
חַיָּֽי׃ḥayyāyha-YAI

Cross Reference

ઊત્પત્તિ 48:16
જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો. અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”

1 શમુએલ 25:39
જયારે દાઉદે જાણ્યું કે, નાબાલ મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું, “ધન્ય છે યહોવાને જેણે માંરું અપમાંન કરવા બદલ નાબાલને સજા કરી. એણે પોતાના આ સેવકને ખોટું કરતાં રોકયો! અને તેના દુષ્ટ કાર્યોને લીધે નાબાલનું મરણ નિપજાવ્યુ.”પછી દાઉદે અબીગાઈલને સંદેશો મોકલ્યો કે તે તેણીને પરણવા ઇચ્છે છે.

ગીતશાસ્ત્ર 34:22
યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

ગીતશાસ્ત્ર 71:23
હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે, અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.

ગીતશાસ્ત્ર 103:4
અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.

ચર્મિયા 50:34
પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે. તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે. તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે. પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”

ચર્મિયા 51:36
આથી યહોવા પોતાના લોકોને કહે છે, “હું જાતે તમારો પક્ષ લઇશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ,