યૂના 2:8 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યૂના યૂના 2 યૂના 2:8

Jonah 2:8
લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.

Jonah 2:7Jonah 2Jonah 2:9

Jonah 2:8 in Other Translations

King James Version (KJV)
They that observe lying vanities forsake their own mercy.

American Standard Version (ASV)
They that regard lying vanities Forsake their own mercy.

Bible in Basic English (BBE)
When my soul in me was overcome, I kept the memory of the Lord: and my prayer came in to you, into your holy Temple.

Darby English Bible (DBY)
They that observe lying vanities forsake their own mercy.

World English Bible (WEB)
Those who regard lying vanities forsake their own mercy.

Young's Literal Translation (YLT)
Those observing lying vanities their own mercy forsake.

They
that
observe
מְשַׁמְּרִ֖יםmĕšammĕrîmmeh-sha-meh-REEM
lying
הַבְלֵיhablêhahv-LAY
vanities
שָׁ֑וְאšāwĕʾSHA-veh
forsake
חַסְדָּ֖םḥasdāmhahs-DAHM
their
own
mercy.
יַעֲזֹֽבוּ׃yaʿăzōbûya-uh-zoh-VOO

Cross Reference

ગીતશાસ્ત્ર 31:6
જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું;

2 રાજઓ 17:15
તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.

ચર્મિયા 2:13
મારા લોકોએ બે પાપ કર્યા છે; તેમણે મારો ત્યાગ કર્યો છે, જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને માટે બાંધ્યા છે.

1 શમુએલ 12:21
યહોવાનો ત્યાગ કરશો નહિ, મૂર્તિઓની પૂજા કે સેવા કરશો નહિ કારણ કે તે પુતળા માંત્ર છે, તે તમાંરી મદદ કરી શકશે નહિ. તે કઇંજ નથી!

ચર્મિયા 10:8
મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.

ચર્મિયા 10:14
તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,

ચર્મિયા 16:19
હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર, મારું સાર્મથ્ય તથા મારો ગઢ, સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા વડીલો મૂર્ખ હતા, કારણ કે તેઓએ જૂઠા દેવોની તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.”

હબાક્કુક 2:18
માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી.