ચર્મિયા 30:2 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ચર્મિયા ચર્મિયા 30 ચર્મિયા 30:2

Jeremiah 30:2
ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે. “મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં નોંધી લે.

Jeremiah 30:1Jeremiah 30Jeremiah 30:3

Jeremiah 30:2 in Other Translations

King James Version (KJV)
Thus speaketh the LORD God of Israel, saying, Write thee all the words that I have spoken unto thee in a book.

American Standard Version (ASV)
Thus speaketh Jehovah, the God of Israel, saying, Write thee all the words that I have spoken unto thee in a book.

Bible in Basic English (BBE)
The Lord, the God of Israel, has said, Put down in a book all the words which I have said to you.

Darby English Bible (DBY)
Thus speaketh Jehovah the God of Israel, saying, Write thee in a book all the words that I have spoken unto thee.

World English Bible (WEB)
Thus speaks Yahweh, the God of Israel, saying, Write you all the words that I have spoken to you in a book.

Young's Literal Translation (YLT)
`Thus spake Jehovah, God of Israel, saying, Write for thee all the words that I have spoken unto thee on a book.

Thus
כֹּֽהkoh
speaketh
אָמַ֧רʾāmarah-MAHR
the
Lord
יְהוָ֛הyĕhwâyeh-VA
God
אֱלֹהֵ֥יʾĕlōhêay-loh-HAY
Israel,
of
יִשְׂרָאֵ֖לyiśrāʾēlyees-ra-ALE
saying,
לֵאמֹ֑רlēʾmōrlay-MORE
Write
כְּתָבkĕtābkeh-TAHV
thee

לְךָ֗lĕkāleh-HA
all
אֵ֧תʾētate
the
words
כָּלkālkahl
that
הַדְּבָרִ֛יםhaddĕbārîmha-deh-va-REEM
spoken
have
I
אֲשֶׁרʾăšeruh-SHER
unto
דִּבַּ֥רְתִּיdibbartîdee-BAHR-tee
thee
in
אֵלֶ֖יךָʾēlêkāay-LAY-ha
a
book.
אֶלʾelel
סֵֽפֶר׃sēperSAY-fer

Cross Reference

યશાયા 30:8
યહોવાએ મને કહ્યું, “હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,

ચર્મિયા 36:32
ત્યારબાદ યમિર્યાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.

પ્રકટીકરણ 1:19
તેથી તું જે ઘટનાઓ જુએ છે તે લખ. હમણા જે કંઈ ઘટનાઓ બને છે તે અને હવે પછી જે જે થશે તે સર્વ લખ.

પ્રકટીકરણ 1:11
તે વાણીએ કહ્યુ કે; “તેં જે બધું જોયુ છે તે પુસ્તકમાં લખ. અને તેને એફેસસમાં, સ્મુર્નામા, પર્ગામનમાં, થુવાતિરામાં, સાદિર્સમાં, ફિલાદેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે સાત મંડળીઓ છે તેઓને મોકલ.”

2 પિતરનો પત્ર 1:21
ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.

1 કરિંથીઓને 10:11
જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે.

રોમનોને પત્ર 15:4
ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે.

હબાક્કુક 2:2
ત્યારે યહોવાએ મને કહ્યું, “હું તને જે કંઇ કહું તે તકતી ઉપર ચોખ્ખા અક્ષરે એવી રીતે લખી નાખ, જેથી કોઇ પણ તે સહેલાઇથી વાંચી શકે;

દારિયેલ 12:4
“‘પણ હે દાનિયેલ, તું આ વચનોને ગુપ્ત રાખજે, અને અંતકાળ આવે ત્યાં સુધી આ પુસ્તકને મહોર મારી રાખજે, આ સમય દરમ્યાન ઘણાં લોકો જ્યાં-ત્યાં દોડશે અને જાણકારીમાં વધારો થશે.

ચર્મિયા 51:60
યમિર્યાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.

ચર્મિયા 36:2
“યોશિયાના શાસનમાં જ્યારે હું તારી સાથે પહેલી વાર બોલ્યો હતો ત્યારથી માંડીને આજસુધી મેં તને ઇસ્રાએલ અને યહૂદિયા તેમજ બીજી પ્રજાઓ વિષે જે જે કઇં કહ્યું હતું તે બધું એક ઓળિયું લઇને તેના પર લખી નાંખ.

યશાયા 8:1
યહોવાએ મને કહ્યું, “એક મોટું ટીપણું લઇને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’એમ બધા વાંચી શકે તે પ્રમાણે મોટા અક્ષરે સાદી ભાષામાં લખ.”‘

અયૂબ 19:23
હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે. હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય.

પુનર્નિયમ 31:22
તેથી તે જ દિવસે મૂસાએ એ ગીતના શબ્દો લખી લીધા અને તે ઇસ્રાએલીઓને શીખવ્યું.

પુનર્નિયમ 31:19
“હવે આ ગીત તું લખી લે, અને પછી તું તે ઇસ્રાએલીઓને શીખવજે, તેમનો તે શીખવા અને રટણ કરવા કહે કે જેથી આ ગીત માંરા માંટે તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે ઉભુ રહેશે.

નિર્ગમન 17:14
પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”