યશાયા 38:19 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યશાયા યશાયા 38 યશાયા 38:19

Isaiah 38:19
હું આજે કરું છું તેમ, જીવંત, હા, ફકત જીવંત વ્યકિત તારી સ્તુતિ કરી શકે છે. વડવાઓ પોતાના સંતાનોને તેં પાળેલા વચન અને વિશ્વાસુપણાની વાત કરે છે.

Isaiah 38:18Isaiah 38Isaiah 38:20

Isaiah 38:19 in Other Translations

King James Version (KJV)
The living, the living, he shall praise thee, as I do this day: the father to the children shall make known thy truth.

American Standard Version (ASV)
The living, the living, he shall praise thee, as I do this day: The father to the children shall make known thy truth.

Bible in Basic English (BBE)
The living, the living man, he will give you praise, as I do this day: the father will give the story of your mercy to his children.

Darby English Bible (DBY)
The living, the living, he shall praise thee, as I this day: the father to the children shall make known thy truth.

World English Bible (WEB)
The living, the living, he shall praise you, as I do this day: The father to the children shall make known your truth.

Young's Literal Translation (YLT)
The living, the living, he doth confess Thee.

The
living,
חַ֥יḥayhai
the
living,
חַ֛יḥayhai
he
ה֥וּאhûʾhoo
praise
shall
יוֹדֶ֖ךָyôdekāyoh-DEH-ha
day:
this
do
I
as
thee,
כָּמ֣וֹנִיkāmônîka-MOH-nee
the
father
הַיּ֑וֹםhayyômHA-yome
children
the
to
אָ֣בʾābav
shall
make
known
לְבָנִ֔יםlĕbānîmleh-va-NEEM

יוֹדִ֖יעַyôdîaʿyoh-DEE-ah
thy
truth.
אֶלʾelel
אֲמִתֶּֽךָ׃ʾămittekāuh-mee-TEH-ha

Cross Reference

પુનર્નિયમ 6:7
અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો.

ગીતશાસ્ત્ર 78:3
જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે; જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

પુનર્નિયમ 4:9
પણ ધ્યાન રાખીને સાવધ રહેજો, તમે તમાંરી સગી અંાખે જે જોયું છે તે ભૂલી જશો નહિ, અને મૃત્યુ પામો ત્યાં સુધી તેને તમાંરા મનમાંથી દૂર કરશો નહિ, પરંતુ તમાંરા સંતાનોને અને તેમનાં સંતાનોને એ શીખવજો.

યોએલ 1:3
તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે.

ગીતશાસ્ત્ર 145:4
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.

ગીતશાસ્ત્ર 119:175
મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.

યહોશુઆ 4:21
પછી યહોશુઆએ ફરીથી પથ્થરો મૂકવાનો હેતુ સમજાવતાં કહ્યું, “ભવિષ્યમાં તમાંરાં સંતાનો જયારે તમને પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?’

પુનર્નિયમ 11:19
તમાંરાં સંતાનોને તે શીખવો. તેમનું રટણ કરતા રહો; ભલે તમે ઘરમાં હોય કે બહાર ચાલતા હોય, ભલે સૂતા હોય હો કે ઉઠતા હોય.

નિર્ગમન 13:14
“ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.

નિર્ગમન 12:26
જ્યારે તમને લોકોને તમાંરાં બાળકો પૂછશે, ‘આપણે આ ઉત્સવ શા માંટે ઉજવીએ છીએ?’

ઊત્પત્તિ 18:19
મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”

સભાશિક્ષક 9:10
જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

ગીતશાસ્ત્ર 146:2
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.

ગીતશાસ્ત્ર 118:17
હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.