ઊત્પત્તિ 19:21 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ઊત્પત્તિ ઊત્પત્તિ 19 ઊત્પત્તિ 19:21

Genesis 19:21
દેવદૂતે લોતને કહ્યું, “સારું, હું તમને એવું કરવા દઈશ, જયાં તમે જઈ રહ્યા છો એ નગરનો નાશ હું કરીશ નહિ.

Genesis 19:20Genesis 19Genesis 19:22

Genesis 19:21 in Other Translations

King James Version (KJV)
And he said unto him, See, I have accepted thee concerning this thing also, that I will not overthrow this city, for the which thou hast spoken.

American Standard Version (ASV)
And he said unto him, See, I have accepted thee concerning this thing also, that I will not overthrow the city of which thou hast spoken.

Bible in Basic English (BBE)
And he said, See, I have given you your request in this one thing more: I will not send destruction on this town.

Darby English Bible (DBY)
And he said to him, Behold, I have accepted thee concerning this thing also, that I will not overthrow the city of which thou hast spoken.

Webster's Bible (WBT)
And he said to him, See, I have accepted thee concerning this thing also, that I will not overthrow this city, for which thou hast spoken.

World English Bible (WEB)
He said to him, "Behold, I have granted your request concerning this thing also, that I will not overthrow the city of which you have spoken.

Young's Literal Translation (YLT)
And he saith unto him, `Lo, I have accepted thy face also for this thing, without overthrowing the city `for' which thou hast spoken;

And
he
said
וַיֹּ֣אמֶרwayyōʾmerva-YOH-mer
unto
אֵלָ֔יוʾēlāyway-LAV
him,
See,
הִנֵּה֙hinnēhhee-NAY
accepted
have
I
נָשָׂ֣אתִיnāśāʾtîna-SA-tee
thee
פָנֶ֔יךָpānêkāfa-NAY-ha
concerning
this
גַּ֖םgamɡahm
thing
לַדָּבָ֣רladdābārla-da-VAHR
also,
הַזֶּ֑הhazzeha-ZEH
not
will
I
that
לְבִלְתִּ֛יlĕbiltîleh-veel-TEE
overthrow
הָפְכִּ֥יhopkîhofe-KEE

אֶתʾetet
this
city,
הָעִ֖ירhāʿîrha-EER
which
the
for
אֲשֶׁ֥רʾăšeruh-SHER
thou
hast
spoken.
דִּבַּֽרְתָּ׃dibbartādee-BAHR-ta

Cross Reference

ઊત્પત્તિ 4:7
જો તું સારાં કામ કરીશ, તો માંરી નજરમાં તું યોગ્ય ઠરીશ. અને પછી હું તારો સ્વીકાર કરીશ. પરંતુ જો તું ખરાબ કામ કરીશ તો તે પાપ તારા જીવનમાં રહેશે. તારાં પાપો તને તેના વશમાં રાખવા ઈચ્છશે પરંતુ તારે તારાં પાપોને તારા પોતાના વશમાં રાખવા પડશે.”

હિબ્રૂઓને પત્ર 2:17
આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.

લૂક 11:8
હું તમને કહું છું કે તમે એના મિત્ર હોવા છતાં કદાચ તે ન ઊઠે, પણ તમારા સતત આગ્રહને કારણે તે અવશ્ય ઊઠશે અને તમને જરૂરી બધું જ આપશે.

માથ્થી 12:20
કારણ કે ન્યાયનો વિજય ન થાય ત્યાં સુધી બરું જેવા કમજોરને તે કચડી નાખશે નહિ; કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહિં. બધા જ દેશોને ન્યાયનો વિજય થશે ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખશે.

ચર્મિયા 14:10
યહોવા આ લોકો વિષે કહે છે, “એ લોકોને ભટકવામાં એટલો આનંદ આવે છે કે, તેઓ પોતાના પગને કાબૂમાં રાખી શકતાં નથી; આથી હું એમના પર પ્રસન્ન નથી. હું હમણા તેમના અપરાધો, ને તેમનાં પાપોની સજા કરનાર છું.”

ગીતશાસ્ત્ર 145:19
યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.

ગીતશાસ્ત્ર 102:17
ખીની પ્રાર્થનાઓ સાંભળશે; અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.

ગીતશાસ્ત્ર 34:15
યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે. તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.

અયૂબ 42:8
તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”

ઊત્પત્તિ 18:24
જો તે નગરમાં 50 સારા માંણસો હોય તો પણ તમે એ નગરનો નાશ કરશો? એ 50 સારા માંણસોને માંટે તમે નગરને બચાવી નહિ લો?

ઊત્પત્તિ 12:2
હું તને આશીર્વાદિત કરીશ. હું તને એક મહાન રાષ્ટ બનાવીશ. હું તારા નામને પ્રસિધ્ધ કરીશ. લોકો તારા નામ દ્વારા બીજાને આશીર્વાદ આપશે.

હિબ્રૂઓને પત્ર 4:15
ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી.